Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરત ડાયમંડ બોર્સ: “કોઈપણને ઈર્ષ્યા થાય તેવું બિલ્ડીંગ બનાવ્યું છે” – હર્ષ સંઘવી

રવિવાર, 5 એપ્રિલ 2026 (11:02 IST)
સુરત ડાયમંડ બોર્સ ખાતે નાયબ મુખ્યમંત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હીરા વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સુરત ડાયમંડ બોર્સની વધતી કામગીરી અને વેપાર પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
 
કાર્યક્રમ દરમિયાન રાજ્યના મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બોર્સ એવું ભવ્ય બિલ્ડિંગ છે કે જેને જોઈને કોઈપણને ઈર્ષ્યા થાય. તેમણે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં અંદાજે 4 હજાર ઓફિસોની ક્ષમતા છે, જે ડાયમંડ ઉદ્યોગ માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
 
હાલ સુધીમાં અંદાજે 250થી વધુ હીરા વેપારીઓએ અહીં પોતાની ઓફિસો શરૂ કરી દીધી છે. હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે પણ સારું કામ થાય છે ત્યારે પગ ખેંચનારા લોકો પણ મળે છે અને ટીકા કરનારા લોકો સમયની રાહ જોતા હોય છે, છતાં વિકાસનું કામ અટકવાનું નથી.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

સોમનાથ મંદિર કેમ ખાસ છે? ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગનું મહત્વ અને ઇતિહાસ જાણો.

Kedarnath Temple- કેદારનાથ મંદિર નો ઇતિહાસ, કેવી છે મંદિરની વાસ્તુકલા

ગુજરાતી જોક્સ - મોઢુ બંધ કરતા જ અવાજ પણ બંધ

ગુજરાતી જોક્સ - નોકરાણી

Mother's Day Special Tourism - અમદાવાદમાં મધર્સ ડે પર મમ્મી સાથે ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments