Dharma Sangrah

શ્રીકૃષ્ણ અને તેમની પ્રિય નગરી Dwarka

સોમવાર, 15 મે 2017 (20:48 IST)
દ્વારકામાં ક્યારે સુધી રહ્યા કૃષ્ણ - ગુજરાતના સમુદ્ર કાંઠે બનેલી તેમની પ્રિય બગરી દ્વારકાને એક-એક ભવનનો નિર્માણ શ્રીકૃષ્ણએ તેમના ઈચ્છાનુસાર કરાવ્યું હતું. પણ શ્રીકૃષ્ણ આ નગરીમાં ક્યારે પણ 6 માસથી વધારે નહી રહી શકયા. 
 
કેવી રીતે બનાવી હતી શ્રીકૃષ્ણએ દ્વારકા- ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય નગરી દ્વારાકાનો નિર્માણ. વિશ્વકર્મા અને મયદાનવએ મળીને કર્યું હતું.  કહેવાય છે કે વિશ્વકર્મા દેવતાઓના મયદાનવ અસુરોના શિલ્પી હતા. 
 
કેવી રીતે નાશ થયું- પુરાણો મુજબ કહેવાય છે કે દ્વારકાનો વિનાશ સમુદ્રમાં ડૂબવાથી થયું . પણ આ પણ ગણાય છે કે ડૂબતા પહેલા આ નગરને નષ્ટ કરી દીધું હતું. શોધમાં સમુદ્રની અંદરથી મોટી માત્રામાં દ્વારકાના અવશેષ પણ મળ્યા  ચે. તેથી આ વાતની પુષ્ટિ હોય છે કે દ્વારકા એક ખૂબસૂરત નગરી હતી. 
 

વધુ જુઓ..

Pregnancy Care tips- ગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ઉલટી ગર્ભપાતનું કારણ બની શકે છે

ફૂલ મખાનાની ખીર મિનિટોમાં બનાવો; દિવસની શાનદાર શરૂઆત માટે સૌથી સરળ અને આરોગ્યપ્રદ રેસીપી

Peanut butter toast- તમારી સવારને ખાસ બનાવો, આ સ્વાદિષ્ટ અને સ્વસ્થ પીનટ બટર ફ્રેન્ચ ટોસ્ટ અજમાવો.

શરીરમાં પ્રોટીનની ઉણપ થતા કઈ સમસ્યાઓ થઈ શકે છે ? જાણો કયા ફૂડસ પ્રોટીનની કમી દૂર કરે છે ?

Marriage anniversary wishes - પતિને લગ્નની વર્ષગાંઠ ની શુભેચ્છાઓ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

Aaj Nu panchang- આજનુ પંચાગ -20 એપ્રિલ

Tulsi Puja: તુલસીને કાચું દૂધ ચઢાવવાથી બદલા જશે કિસ્મત, જાણો કયા દિવસે ચઢાવવાથી થશે ફાયદો

Shiv Aarti - જય શિવ ઓંકારા

આગળનો લેખ
Show comments