Webdunia - Bharat's app for daily news and videos

Install App

અપાર ધનની ઈચ્છા રાખો છો તો જરૂર કરો આ 12 શુભ કાર્ય

શુક્રવાર, 6 ડિસેમ્બર 2019 (13:52 IST)
ધન મેળવાની ઈચ્છા કોને નહી હોય છે, દરેક કોઈ ઈચ્છે કે તેની પાસે અપાર ધન અને સંપત્તિ હોય. પણ ઘણી વાર ખૂબ પ્રયાસ સિવાય સફળતા નથી મળતી. જ્યાં પ્રયાસ ખત્મ થઈ જાય છે. ત્યાં ઘણી વાર ઉપાય કામ આવે છે. ધન કમાવવા માટે ઘણા ઉપાય પ્રચલિત છે. પણ દરેક કોઈ ઈચ્છે છે કે કોઈ સટિક ઉપાય જે સરળ પણ હોય અને તેનો પાલન પણ કરી શકાય. 
તેથી આજે અમે તમને 12 ઉપાય લવ્યા છે જે તમારી દરેક ઈચ્છા પૂરી કરશે. તમે તેમાંથી કોઈ પણ 1 પણ અજમાવી શકો છો. 
1. દરરોજ શિવલિંગ પર જળ બિલીપત્ર 
2. મહાલક્ષ્મી અને વિષ્ણુજીની પૂજા કરો. 
3. અઠવાડિયામાં કોઈ પણ  1 વ્રત કરશો તો ધનના કારક ચંદ્રમા પ્રસન્ન થશે. મંગળ કરશો તો બજરંગબળી, બુધ કરશો તો ગણેશજી, ગુરૂ કરશો તો વિષ્ણુજી, શુક્ર કરાશો તો લક્ષ્મી, શનિ કરશો તો શનિદેવ, રવિવાર કરશો તો સૂર્ય પ્રસન્ન થઈને ધન સુખ અને સૌભાગ્યનો વરદાન આપશે. 
4. અનામિકા આંગળીમાં સોના, ચાંદી અને તાંબાથી બનેલી વીંટી પહેરવી 
5. સાંજે કોઈ પણ પાસના મંદિરમાં દીપક લગાવવું. 
6. પૂર્ણિમાને ચંદ્ર પૂજન કરવું. 
7. શ્રીસૂક્તનો પાઠ કરવું. 
8. શ્રીલક્ષ્મી સૂક્તનો પાઠ કરવું
9. કનકધારા સ્ત્રોતનો પાઠ કરવું. 
10. કોઈની બુરાઈથી બચવું. 
11. ધાર્મિક આચરણ રાખવું. 
12. ઘરમાં સાફ સફાઈ બનાવી રાખવી તેનાથી ધન સ્થાઈ રૂપથી તમારા ઘરમાં રહેશે. 

વધુ જુઓ..

જવાનીમાં કમજોર થઈ રહ્યા છે પગ, સોજો, દુઃખાવો અને ચાલવા ફરવામાં થઈ રહી છે પરેશાની ? આ હોઈ શકે છે કારણ

ઉપવાસમાં બનાવો હલકો અને પૌષ્ટિક ભોજન: સમા અને રતાળુનો ડોસો

Kitchen Hacks: શુ તમે પણ મહિનાઓથી એક જ વાસણ ઘોવાનો સ્પંજ યુઝ કરો છો ? તો જરૂર જાણો તેના નુકશાન

પનીર ભુર્જી સેન્ડવિચ – હેલ્ધી પણ, ટેસ્ટી પણ! ઘરે બનાવો સરળ રેસીપી

સાચી મિત્રતાની કસોટી

વધુ જુઓ..

ગુરૂવારે કેળાના ઝાડની પૂજાનું કેમ છે વિશેષ મહત્વ ? જાણો કયા લોકોએ જરૂર કરવી જોઈએ આ પૂજા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 2 જુલાઈ 2026

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

આગળનો લેખ
Show comments