Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે સાત ધાનમાંથી ચોખાને અક્ષત તરીકે પસંદ કરવામાં આવ્યો?

શનિવાર, 22 ફેબ્રુઆરી 2025 (17:00 IST)
દરેક પૂજામાં ચોખાનો ઉપયોગ
સપ્તધાનમાં અક્ષત માટે માત્ર ચોખા
સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક


Akshat for Pooja-  ભગવાનની પૂજાથી લઈને માથા પર તિલક કરવા સુધીના દરેક કામમાં ચોખાનો ઉપયોગ તેના અખંડ સ્વરૂપમાં થાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે સપ્તધાનમાં અક્ષત માટે માત્ર ચોખા જ કેમ પસંદ કરવામાં આવ્યા છે? આવો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર દ્વારા તેની પાછળનું કારણ શું છે.
 
 
હિંદુ ધર્મમાં ભગવાનની પૂજામાં ચોખા એટલે કે અખંડ ચોખા ચઢાવવાને શુભ માનવામાં આવે છે. ચોખા જે લક્ષ્મીજીના સૌથી પ્રિય છે તેને આશીર્વાદ અને પુણ્ય તરીકે પણ જોવામાં આવે છે. શક્તિ, સમૃદ્ધિ અને શાંતિ આકર્ષવા માટે પૂજામાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે.

ચોખાનો રંગ સફેદ હોય છે, સફેદ સત્યનું પ્રતીક છે . અક્ષતને પવિત્રતા અને પૂર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે, જે ભગવાન સાથે ભક્તના સંબંધને મજબૂત બનાવે છે.

અક્ષત માટે ચોખા શા માટે પસંદ કરવામાં આવ્યા?
તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે ફળીની અંદર ચોખા બંદ રહે છે, જેને કોઈ પ્રાણી કે પક્ષી ખાઈ શકતા નથી.
 
આ ઉપરાંત, લાંબા સમયથી એવું પણ માનવામાં આવે છે કે ચોખા કુદરતમાં ઉગાડવામાં આવતો પ્રથમ પાક હતો. તે સમયે ભક્તો તેમના ભગવાનને ચોખા એટલે કે અક્ષત ચઢાવતા હતા, જે પરંપરા આજે પણ ચાલુ છે.
 
સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક
ખાસ કરીને હાઉસ વોર્મિંગ, લગ્ન જેવા શુભ પ્રસંગોમાં ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. આ અનાજને શુભતાનું પ્રતીક માનવામાં આવે છે, જે પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments