Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sharad purnima 2025- શરદ પૂનમ ક્યારે છે

શુક્રવાર, 3 ઑક્ટોબર 2025 (15:52 IST)
Sharad purnima 2025- શરદ પૂનમ એટલે મનને પ્રફુલ્લિત કરવાની ઋતુ શરદ પૂનમ મંગલ દિવસ છે. શરદા પૂર્ણિમાને આસો પૂર્ણિમા કે કોજાગરી પૂર્ણિમા પણ કહેવાય છે.  માન્યતા મુજબ આ દિવસે લક્ષ્મીજી આખી રાત્રી દરમ્યાન ભ્રમણ કરે છે. આ દિવસે ચાંદ પોતાની 16 કલાઓથી પૂર્ણ થઈને રાતભર પોતાના કિરણોમાંથી અમૃતની વર્ષા કરે છે. આ દિવસે ધનની દેવી લક્ષ્મી સમુદ્ર મંથનથી પ્રગટ થયા હતા તેથી આ દિવસે મા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે.
 
આ દિવસે જે વિવાહિત સ્ત્રીઓ વ્રત કરે છે તેમને સંતાનની પ્રાપ્તિ થાય છે.  જે માતાઓ પોતાના બાળકો માટે વ્રત કરે છે તેમના સંતાનની આયુ લાંબી થાય છે. ચાલો જાણીએ આ વખતે શરદ પૂર્ણિમા ક્યારે છે. 

શરદ પૂનમ ક્યારે છે
શરદ પૂર્ણિમા 2025 માં ઓક્ટોબર 6 ના રોજ ઉજવવામાં આવશે. 

શરદ પૂર્ણિમા ઓક્ટોબર 6 ના રોજ બપોરે 12.23 વાગ્યે શરૂ થશે જે 7 ઓક્ટોબર, 2025, મંગળવારના રોજ રાત્રે 9:35 વાગ્યા સુધી રહેશે. કારણ કે કોજાગરી પૂર્ણિમા માટે રાત્રિભર પૂર્ણિમા આવશ્યક અને શુભ છે. તેથી, વ્રતની પૂર્ણિમા અને દેવી લક્ષ્મી અને ભગવાન કુબેરની પૂજા 6 ઓક્ટોબર, સોમવારની રાત્રે કરવામાં આવશે.

વધુ જુઓ..

60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો

કેવી રીતે જાણશો કે શરીરનુ હાઈડ્રેશન લેવલ કેટલુ છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

ચોમાસા સ્પેશિયલ કરકરા ભજીયા રેસીપી

સવારે નાસ્તામાં બનાવો મસાલેદાર ઓટ્સ ઉપમા, ખાવામાં સ્વાદિષ્ટ, વજન ઘટાડવામાં અસરકારક

હાઈ યૂરિક એસિડના દર્દીએ કઈ દાળ ખાવી જોઈએ અને કઈ દાળ ખાવાથી બચવું જોઈએ ?

વધુ જુઓ..

રવિવાર અને જ્યેષ્ઠ નક્ષત્રના યુતિમાં કરો આ સરળ ઉપાયો, તમને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી રાહત મળશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -28 જૂન 2026

Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..

20+ Vat Savitri Vrat 2026 Wishes: વટ સાવિત્રી વ્રતની શુભકામનાઓ મોકલીને આ દિવસને બનાવો સ્પેશ્યલ

આજે શનિ પ્રદોષ વ્રતના દિવસે કરી લો આ ચમત્કારિક ઉપાય, કરિયર અને નાણાકીય ક્ષેત્રમાં મળશે લાભ

આગળનો લેખ
Show comments