Webdunia - Bharat's app for daily news and videos

Install App

Sawan 2021- શ્રાવણનો મહીનો આ 5 રાશિઓ માટે શુભ ભોળાનાથની કૃપાથી બનશે દરેક કામ માન સન્માન અને પદ પ્રતિષ્ઠામાં થશે વૃદ્ધિ

ગુરુવાર, 5 ઑગસ્ટ 2021 (10:29 IST)
જુલાઈથી શ્રાવણનો પવિત્ર મહીનો શરૂ થઈ ગયો છે. 22 ઓગસ્ટ સુધી શ્રાવણ મહીનો રહેશે. હિંદુ ધર્મમાં શ્રાવણના મહીનાને વધારે મહત્વ હોય છે. શ્રાવણનો મહીનો ભગવાન શંકરબે ખૂબપ્રિય છે આ મહીનામા વિધિ-વિધાનથી ભોળાનાથની પૂજા-અર્ચના કરાય છે. ધાર્મિક માન્યતાઓના મુજબ શ્રાવણ મહીનામાં ભગવાન શંકર ધરતી પર વાસ કરે છે. ભોળાનાથની કૃપાથી વ્યક્તિનો જીવન આનંદમય થઈ જાય છે. જ્યોતિષ ગણનાઓ મુજબ શ્રાવણ મહીના કેટલીક રાશિઓ માટે ખૂબ શુભ છે. આવો જાણીએ શ્રાવણ મહીના કઈ રાશિઓ માટે શુભ રહેશે.
 
મિથુન રાશિ
જ્યોતિષ ગણનાઓના મુજબ મિથુન રાશિના જાતકો માટે શ્રાવણ મહીનો ખૂબ શુભ છે. 
કાર્યોમાં સફળતા મળશે. 
ધન-લાભ થશે. જેનાથી આર્થિક પક્ષ મજબૂત થશે. 
દાંમ્પત્ય જીવન સુખમય રહેશે. 
ભાગ્યનો સાથ મળશે 
ભગવાન શંકરની કૃપા જીવન આનંદમય થઈ જશે. 
 
કર્ક રાશિ 
ભગવાન શંકરનો ખાસ આશીર્વાદ મળશે. 
માનસિક શાંતિ રહેશે.  
આર્થિક સમસ્યાઓથી છુટકારો મળશે. 
કાર્યમાં સફળતાથી મેળવવા વધારે મેહનત નહી કરવી પડશે. 
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવુ પડશે. 
પરિવારના સભ્યોની સાથે સમય પસાર કરવું. 
જીવનસાથીનો સહયોગ મળશે. 
 
તુલા રાશિ 
શ્રાવણ મહીનો તુલા રાશિવાળા માટે કોઈ વરદાનથી ઓછું નથી 
ભગવાન શંકરની કૃપાથી કાર્યમાં સફળતા મળશે. 
ધન-લાભ થવાના યોગ બની રહ્યા છે. 
નોકરી અને વેપારમા& તરક્કીના યોગ બની રહ્યા છે. 
જીવનસાથીની સાથે સમય પસાર કરવું. 
આ સમયે દરેક કોઈ તમારી મદદ્સ માટે તૈયાર રહેશે. 
 
કુંભ રાશિ 
કુંભ રાશિના જાતકોને શ્રાવણના મહીનામાં દરેક ક્ષેત્રમાં સફળતા મળશે 
જે પણ કાર્ય કરવુ તેમાં લાભ થશે. 
ભગવાન શંકરની ખાસ કૃપા મળશે 
નોકરી અને વેપાર માટે શ્રાવણ મહીનો કોઈ વરદાનથી ઓછું નથી
આર્થિક પક્ષ મજબૂત થશે. 
માન-સન્માન અને પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. 
 
મીન રાશિ 
શ્રાવણનો મહીનો મીન રાશિવાળા માટે શુભ રહેશે. 
ભાગ્યનો સાથ મળશે. 
આર્થિક પક્ષ મજબૂત થશે. 
દાંપત્ય જીવન સુખમય રહેશે. 
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં ભાગ લેવાના અવસર મળશે. 
કાર્યમાં સફળતા મળશે. 

વધુ જુઓ..

Watermelon Kulfi Recipe - માત્ર 10 મિનિટમાં ઠંડી તરબૂચ કુલ્ફી

બેસન (ચણાના લોટ) નું શાક

શરીર દઝાડતી ગરમીમાં આંખોનો થાક અને બળતરા દૂર કરશે આ હેલ્ધી ફળ-શાકભાજી; આજે જ ડાયેટમાં કરો સામેલ

ઇડલી ખાઈને કંટાળી ગયા છો? ટ્રાય કરો વરાળમાં બનેલી 5 સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ

Modern Baby Names- તમારા બાળકનું નામ સૂર્ય દેવના આ નામો પરથી રાખો, અને તમારું બાળક તેજસ્વી, સદાચારી અને બુદ્ધિશાળી બનશે

વધુ જુઓ..

Parama Ekadashi 2026: 3 વર્ષ પછી આવે છે પરમા એકાદશી, જાણો સાચી તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા મંત્ર

Aaj Nu Panchang- આજનુ પંચાગ -10 જૂન 2026

Aaj Nu panchang - આજનુ પંચાગ -09 જૂન 2026

Kaal Sarp Dosh: કુંડળીમાં કાલસર્પ દોષ છે કે નહીં તે કેવી રીતે ખબર પડે ? આ કેટલા વર્ષ સુધી રહે છે ? જાણો તેના લક્ષણો અને ઉપાયો

જય હરિ હરા ની આરતી lyrics

આગળનો લેખ
Show comments