Festival Posters

Birthday - Abhishek જયારે 75 લાખની સાડી પહેરીને સામે આવી એશ્વર્યા, તો પતિ અભિષેક બચ્ચનનો હતું આવું રિએક્શન

મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (10:20 IST)
દુનિયાની સૌથી સુંદર બૉલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન એક વાર ફરીથી તેમના પતિની અભિષેક બચ્ચનની સાથે સ્ક્રિન શેયર કરતા જોવાશે. આ બન્ને સ્ટાર અપકમિંગ ફિલ્મ ગુલાબ જામુનમાં નજર આવશે. તમને જણાવીએ કે 5 ફેબ્રુઆરી અભિષેક બચ્ચનનો જનમદિવસ છે . આ અવસરે અમે તમને જણાવી રહ્યા છે એશ્વર્યા રાયની લાઈફથી સંકળાયેલી ખાસ વાત વિશે... 
જણાવીએ જે એશ્વર્યા અભિષેકના લગ્ન બૉલીવુડ માટે સૌથી વધારે હેરાન કરનારી ખબર હતી. તેમજ આ કપલના લગ્નમાં સૌથી વધારે વાત થઈ હતી તો એશ્વર્યા રાયના કીમતી લહંગા અને સાડી વિશે..
એશ્વર્યાની સાડીએ લોકોનો બધુ ધ્યાન તેમની તરફ ખેંચી લીધું હતું. એશના લગ્નમાં નીતા લૂલાએ તેમનો લહંગો ડિજાઈન કર્યા હતા. તેને 75 લાખની સાડી પહેરી હતી. તેમના લગ્ન અને તેની સાડી લાંબા સમય સુધી ટૉક ઑફ દ ટાઉન બનેલી હતી. 
 
ફિલ્મ જગતમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનની લગ્નને આજે 11 વર્ષ પૂરા થઈ ગયા છે. એક વર્ષ ડેટ કર્યા પછી બન્ને 20 એપ્રિલ 2007 ને લગ્ન કરી લીધા હતા. તે સમયે એશ્વર્યા 33 અને અભિષેક 31ના હતા. તેમના લગ્નમા તેની ઉમ્રને પણ ઘણા સવાલ કર્યા. હવે તેમની 6 વર્ષની એક દીકરી આરાધ્યા પણ છે. 
 
એશ અને અભિષેકના લગ્નથી જોઈ કોઈ બહુ ખુશ હતા તો તે માણસ અમિતાભ બચ્ચન હતા. એશને વહુના રૂપમાં મેળવી અમિતાભ બચ્ચન સૌથી વધારે એક્સાઈટેડ હતા. તમે આ ફોટાને કોઈ તેનો અંદાજો લગાવી શકો છો. 
 
એશ્વર્યા લગ્નમાં ગોલ્ડન રંગની કાંજીવરમ સાડી પહેરી હતી. તેમના લગ્ન પર એશ્વર્યા ખૂબ ખુશ જોવાઈ રહી હતી. એશ્વર્યાના લગ્નના પૂરો અટાયર 75 લાખ રૂપિયાના હતા. કોઈ એક્ટ્રેસ પહેલી વાર તેમના લગ્ન પર આટલી મોંઘી સાડી પહેરી હતી. એશની સુંદરતા અને તેમના લુકને જોઈ અભિષેક તેને જોતા જ રહી ગયા. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

આગળનો લેખ
Show comments