Webdunia - Bharat's app for daily news and videos

Install App

kesar peda recipe- કેસર પેંડા બનાવવાની રીત

શુક્રવાર, 13 ડિસેમ્બર 2024 (15:05 IST)
સામગ્રી
- માવો (ખોયા) - 2 કપ
- ખાંડ - 1/2 કપ
 - 1/4 ચમચી
-દૂધ - 1 ચમચી
-એલચી પાવડર - 1/4 ચમચી,
-1.2 ટી સ્પૂન કેસર,
- સજાવવા માટે કતરેલા પિસ્તા.
 
બનાવવાની રીત - સૌ પ્રથમ એક બાઉલમાં માવો લો અને તેને સારી રીતે ભૂક્પ કરી લો. તે પછી કડાહીમાં માવો નાખીને ધીમા તાપ પર થોડી વાર સેકો. પછી તેમા ખાંડ નાખીને હલાવતા સેકો.  
- એક નાના બાઉલમાં કેસરના દોરા નાંખો અને તેમાં 1 ટેબલસ્પૂન દૂધ ઉમેરો અને કેસરને ઓગાળી લો. આ પછી બાઉલને બાજુ પર રાખો. 

ALSO READ: Besan Bhurji- ઘરે કોઈ શાક નથી તો બનાવી લો બેસનની ભુરજી
- 15-20 મિનિટ પછી માવાને તાપ પરથી ઉતારી લો . જ્યારે માવો ગરમ રહે ત્યારે તેમાં ઈલાયચી પાવડર, કેસર દૂધ અને સ્વાદ મુજબ ખાંડ નાખીને માવા સાથે બધું બરાબર મિક્સ કરી લો.
- પછી તાપ પરથી ઉતારી લો. મિશ્રણ થોડુ ઠંડુ થાય ત્યારે માવાને સારી રીતે ઢાંકી દો અને અડધા કલાક માટે ફ્રીજમાં રાખો.

ALSO READ: સીતાફળ રબડી બનાવવાની રીત
- નિર્ધારિત સમય પછી, માવાને રેફ્રિજરેટરમાંથી કાઢી લો અને ફરી એકવાર મિશ્રણને સારી રીતે મિક્સ કરો અને તેને કણકની જેમ ભેળવી દો.
- તેના પેંડા બનાવી લો અને પિસ્તા કતરનથી સજાવો.
- કેસરી પેંડા તૈયાર છે 

વધુ જુઓ..

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments