Webdunia - Bharat's app for daily news and videos

Install App

પનીરપુડા

સામગ્ર ી - 500 ગ્રામ મેંદો, 100 ગ્રામ ઘઉંનો લોટ, 1 નાની ચમચી બેંકિંગ પાવડર, 500 ગ્રામ ઘી, 4 કપ ગરમ દૂધ, (4 મોટી ચમચી ખાંડ નાખેલું)
N.D
300 ગ્રામ પનીર, 10 ગ્રામ કોપરાનું છીણ, 10 ગ્રામ બદામ, 10 ગ્રામ કાજુ, 10 ગ્રામ અખરોટ ભુકો કરેલી, 50 ગ્રામ ખાંડ અને 1 ચમચી વાટેલી ઈલાયચી.

વિધિ- સૌ પહેલા મેંદામાં ઘઉંનો લોટ નાખી ભેળવી લો. 2 મોટી ચમચી ઘી, નાની ચમચી બેંકિંગ પાવડર અને કોપરાનું છીણ તેમાં નાખીને ગરમ દૂધ થી લોટ બાંધી લો.

પનીરમાં દળેલી ખાંડ નાખી અને બાકીની સામગ્રી નાખી આ મિશ્રણને મેંદાની પૂરીમાં ભરી એક વાડકી બનાવો. હવે આને થોડી વણીને ગુલાબી થાય ત્યાં સુધી તળો. ગરમાં ગરમ પનીરપુડા તૈયાર છે.

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

GT vs RR IPL Qualifier 2: ગુજરાત ટાઇટન્સની ટીમ શાનથી પહોચી ફાઈનલમાં, રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

Show comments