Webdunia - Bharat's app for daily news and videos

Install App

Top 10 quotes on money -પૈસા કમાવતા પહેલા જરૂર જાણી લો. ધનથી સંકળાયેલી આ 10 વાત

સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (17:23 IST)
1. ગંદા વસ્ત્ર ધારણ કરનાર, દાંત ન સાફ કરનાર, પેટૂ માણસ, કડવા વચન અને ઉષા કાળ એટલે સૂર્યોદય પછી અને સૂર્યાસ્તના સમયે સૂતા માણસ પાસે ક્યારે લક્ષ્મી નહી રોકાતી 
 
2.ઉલ્ટી ખોપડી વાળા માણસ ધનને લઈને ક્યારે પણ સંતુષ્ટ નહી હોય, તે હમેશા આ ફેરમાં જ લાગ્યું રહે છે કે ત્રણે લોકોની સંપત્તિ ક્યારે તેની પાસે આવી જશે. 
 
3. ધન ઉત્તમ કર્મોથી આવે છે, ગહનતાથી વધે છે, ચતુરાઈથી ફળે છે અને સંયમથી સુરક્ષિત રહે છે. 
 
4. પૈસા તમારું સેવક છે, જો તમે તેનો ઉપયોગ જાણો છો, તે તમારો સ્વામી છે, જો તમે તેના ઉપયોગ નહી જાણતા 
 
5. ગોધન, ગજધન, અશ્વધન અને રત્નધન ખાન, આ બધું તે સમયે બેકાર થઈ જાય છે, જ્યારે માણસની પાસે સંતોષ ધન આવી જાય છે. 
 
6. ક્યારે પણ માણસનો ખર્ચ હમેશા તેની કમાણીથી ઓછું  નહી રહેવું જોઈએ. તેના માટે નકામા ખર્ચ પર રોક લગાવી પડશે. તે તેમની જરૂરિયાત અને ઈચ્છામાં અંતર સમજવું હોય. 
 
7. જે માણસની પાસે માત્ર પૈસા છે, તે માણસથી વધારે ગરીબ આ દુનિયામાં બીજું કોઈ નહી 
 
8. જે લોકો સમય બચાવે છે, તે ધન બચાવે છે અને બચાવેલ ધન, કમાવ્યા ધનની બરાબર હોય છે. 
 
9. એક બુદ્ધિમાન માણસને પૈસા મગજમાં રાખવું જોઈએ, દિલમાં નહી. 
 
10. તમારું વેતન તમને અમીર નહી બનાવે, તમારી ખર્ચ કરવાની ટેવ બનાવે છે.  
 
કમાતા પહેલા જાણી લો, ધનથી સંકળાયેલી 10 વાત 
 

વધુ જુઓ..

દરિંદગીની તમામ હદો પાર: 30 વર્ષની મહિલાની સાથે 5 લોકોએ કર્યો સામૂહિક દુષ્કર્મ, સારવાર દરમિયાન ખાનગી અંગમાંથી મળ્યા પથ્થર અને લાકડાના ટુકડા

વર્સોવા બીચ પર રાતે સેંકડો લોકોનું આશ્રય, વાયરલ વીડિયોએ ઉઠાવ્યા મોટા સવાલો

કેદારનાથ ધામમાં ભક્તોનો મહાસાગર! 12.7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

કોણ છે રામશંકર ઉર્ફ ટિન્નૂ યાદવ, જેનુ રામમંદિર દાન ચોરી મામલા વચ્ચે સામે આવ્યુ નામ, કરોડોની પ્રોપર્ટીનો આરોપ

બ્રાઝિલને મોટો ફટકો પડ્યો છે કારણ કે તેઓ તેમની આગામી મેચમાં કેપ્ટન નેમાર વિના રમશે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments