Webdunia - Bharat's app for daily news and videos

Install App

Youth Day- યુવાઓને પ્રેરિત કરે છે અબ્દુલ કલામના આ અનમોલ વિચાર

રવિવાર, 12 જાન્યુઆરી 2020 (11:01 IST)
સ્વામી વિવેકાનંદની જયંતી એટલે કે 12 જાન્યુઆરીને આખુ દેશ રાષ્ટ્રીય યુવા દિવસના રૂપમાં ઉજવે છે. સ્વામી વિવેકાનંદએ દુનિયાની સામે હિંદુત્વના વિચારોને રાખ્યુ અને સનાતન પરંપરાને આગળ વધાર્યું. અમારા ભારત દેશમાં એવા ઘણા મહાન લોકોએ જન્મ લીધું છે જે યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેનના નામથી ઓળખાતા અબ્દુલ કલામ પણ આ મહાન લોકોમાંથી એક છે. વૈજ્ઞાનિકના રૂપમાં તેણે દેશના મિસાઈલ ટેક્નોલોજીમાં વિશ સ્તરીય બનાવી દીધું તેમજ એક રાષ્ટ્રપતિના રૂપમાં કરોડો યુવાઓના સપના જોય અને તેને પૂરા કરવાની પ્રેરણા પણ આપી. આટલું જ નહી કલામનો નિધન પણ આઈ આઈ એમ શિલાંગમાં એક ભાષણના સમયે થયું અબ્દુલ કલામના વિચાર યુવાઓ માટે પ્રેરક રહ્યા છે. તેના વિચારને જીવનમાં ઉતારર્યા પછી ક્યારે પણ નિરાશ નહી થશો આ વો જાણીએ મિસાઈલ મેન અબ્દુલ કલામના ખાસ અનમોલ વિચાર 
- તમારા સપના સાચા થાય તે પહેલા તમારે સપના જોવા પડશે. 
 
- જો તમે સૂર્યની રીતે ચમકવા ઈચ્છો છો તો પહેલા સૂર્યની જેમ બળવું જોઈએ. 
 
- અમે હાર નહી માનવી જોઈ અને અમે સમસ્યાઓથી પોતાને હરાવવા નહી આપવું જોઈએ. 
 
- નાનું લક્ષ્ય અપરાધ છે મહાન લક્ષ્ય હોવુ જોઈએ. 
 
- ઈંતજાર કરનારને તેટ્લું જ મળે છે જેટલું કોશિશ કરવા વાળા મૂકી દે છે. 

વધુ જુઓ..

ટામેટાં અને કોબીજથી લઈને બિસ્કિટ અને તેલ સુધી, ભાવ કેમ વધી શકે છે? આનાથી તમારા ખિસ્સા પર નોંધપાત્ર અસર પડશે.

ગોરખપુર - લગ્નના દિવસે LLB નુ પેપર આપવા ગઈ દુલ્હનનુ થયુ એક્સીડેંટ, પંડિતને લઈને હોસ્પિટલ પહોચ્યો વરરાજા, ICU મા જ ભરી દીધી માંગ

બાજૌરમાં પાકિસ્તાની સૈન્ય છાવણી પર આત્મઘાતી હુમલો, 15 સૈનિકો માર્યા ગયા

ગ્રીન હાઇડ્રોજન, બ્લુ ઇકોનોમી, સ્વચ્છ ઉર્જા… પીએમ મોદીનો પાંચ દેશોનો પ્રવાસ ભારત માટે કેટલો મહત્વપૂર્ણ છે અને શા માટે?

NEET પરીક્ષાની નવી તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે? પેપર લીક થવાને કારણે પરીક્ષા રદ કરવામાં આવી હતી

વધુ જુઓ..

Shukrawar Daan: શુક્રવારે કરો આ વસ્તુઓનું દાન, માં લક્ષ્મીની કૃપાથી વધ્સાહે સુખ-સમૃદ્ધિ, શુક્ર પણ થશે મજબૂત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 મે 2026

શનિ જયંતિ ક્યારે છે, 15 કે 16 મે ? જાણો પૂજાનુ શુભ મુહૂર્ત અને ઉપાય

Guru Pradosh 2026: ગુરૂ પ્રદોષમાં આ મુહૂર્તમાં કરો પૂજા, બધા કષ્ટ થશે દૂર

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

આગળનો લેખ
Show comments