Webdunia - Bharat's app for daily news and videos

Install App

વસંત પંચમી - સરસ્વતીની શુભકામના

બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (16:52 IST)
વસંત પંચમીને જીવનની શરૂઆતનો દિવસ ગણાય છે આ દિવસ ખુશીઓના આગમનનો દિવસ છે. વસંતની ઋતુ  યૌવન અને આનંદની ઋતુ હોય છે.  આ મહિનામાં ખેતરમાં ચારે તરફ પીળી સરસવ બધાનુ મન મોહી લે છે.  ઘઉંનો સોનેરી પાક લહેરાય છે. રંગબિરંગી ફૂલ ખિલવા માંડે છે. વસંત પંચમીનો દિવસ હર્ષોલ્લાસ અને ખુશીઓના સ્વાગતના રૂપમાં પણ ઉજવાય છે. 

 
 

વધુ જુઓ..

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહીં?

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

આગળનો લેખ
Show comments