Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલા દિવસ - મહિલાઓના સ્વાસ્થયની કાળજી માટે ખૂબજ કામની આ 13 વાત

રવિવાર, 7 માર્ચ 2021 (16:06 IST)
મહિલાઓ માટે સફાઈ ખૂબ મહત્વ રાખે છે. આ ન માત્ર તેના આરોગ્યને દુરૂસ્ત રાખે છે પણ ઘણા રીતના ઈંફેકશનથી પણ બચાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે. દરેક મહિલા ઈચ્છે તો તે કોઈ પણ ઉમ્રની હોય, સુંદર જોવાવા ઈચ્છે છે પણ વગર પોતાની સફાઈ રાખે સુંદર અને આકર્ષક જોવાવું શકય નથી. 
 
આવો જાણીએ મહિલા દિવસના ખાસ અવસર પર અમે તમારી નાની-મોટી એ બધી વાત જણાવીએ છે, જે વ્યકતિત્વ સફાઈ માટે ખૂબ જરૂરી છે. 
 
1. શરીરની સફાઈ માટે નિયમિત નહાવું ખૂબ જરૂરી છે કેટલીક છોકરીઓ અને મહિલાઓ ઘણી વાર મન ન હોવાના કારણે ક્યારે ઠંડા મૌસમના કારણે કોઈ-કોઈ દિવસ નહી નહાવે છે. ભલે તમને ન લાગે કે તમે ગંદી થઈ છો કે નહી? પણ છતાંય દરરોજ નહાવું જરૂરી છે. પણ આ વાતથી વધારે કોઈ વાંધો નહી કે તમે દિવસમાં સ્નાન કરો કે રાતમાં. 
2. માથાની સફાઈ માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 વાર શૈમ્પૂ અને કંડીશનર જરૂર કરવું. 
3. સાફ કપડા પહેરવું અન્ને તેમના અંદરના કપડા એટલે કે ઈનરવિયર દરરોજ બદલવું. 
4. ભોજન બનાવતા પહેલા અને ભોજન પછી હાથ સાબુ થી જરૂર ધોવું. ટૉયલેટ ઉપયોગ અને છીંકવા કે ખાંસ્યા પછી પણ તમારા હાથ ધોવા ન ભૂલવું. 
5. દરરોજ ડિયોડરેંટનો ઉપયોગ કરવું જેનાથી તમે પોતે મહકવું અને આસપાસના લોકોને પણ ફ્રેશ ફીલ કરાવવું. 
6. ઈનર ગારમેંટને વધારે ચુસ્ત ન પહેરવું. થોડા ઢીળા જેનાથી અંદર હવા આવતી રહે અને પરસેવાના કારણે તમને ઈંફેકશન ન હોય. 
7. તમારા ગુપ્તાંગને દરરોજ સાફ કરવું જેના માટે સાધારણ હૂંફાણા પાણીનો ઉપયોગ સારુ વિક્લ્પ છે. 
8. પીરિયડના સમયે પેડસને દર 8 કલાકમાં બદલતા રહેવું. 
9. સંભોગ પછી તમારા ગુપ્તાંગને સાફ કરીને ધોવું ક્યારે ન ભૂલવું. 
10. પબ્લિક ટોયલેટ સાફ જોવાય ત્યારે જ ઉપયોગ કરવું નહી તો તમે ઈંફેક્શનની ચપેટમાં આવી શકો છો. 
11. તમારા અંડરઆર્મસના વાળને વેક્સ કરતા રહો નહી તો પરસેવાની દુર્ગંધ આવવાની શકયતા રહે છે. 
12. તમારા ગુપ્તાંગના વાળને પણ શેવ કે વેકસ વગેરે કરતા રહેવું નહી તો ઘણી વાર ટાયલેટ પછી સ્ત્રાવ વાળમાં ચોંટી જાય છે જે તે ભાગમાં દુર્ગંધ આવવાના કારણમાંથી એક છે. 
13.   સવારે-સાંજે દાંતને બ્રશ કરવા ન ભૂલવું અને તમારી શ્વાસની સ્વચ્છતા પર પણ ધ્યાન આપો. 
 
 

વધુ જુઓ..

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

સારવારમાં વિલંબથી નારાજ એક યુવકે ફરજ પરના ડૉક્ટર પર સ્ટૂલ ફેંક્યો

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે, જેમાં 23 લોકોના મોત અને 7 ગુમ થયા છે, જેના કારણે અમરનાથથી વૈષ્ણોદેવી સુધીની બધી યાત્રાઓ સ્થગિત

PM ના રહેઠાણની બહાર Congress નુ પ્રદર્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ જોડાયા, જાણો કોંગ્રેસની શુ છે માંગ ?

7 Electric Scooters, ઓછી હાઈટવાળાને ટ્રાફિકમાં પણ નહી થાય પરેશાની, જુઓ List

વધુ જુઓ..

બાળકના જન્મ પછી સૂતક શા માટે મનાવવામાં આવે છે? જાણો પૂજા-પાઠ અને મંદિરમાં જવાના નિયમો વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જુલાઈ 2026

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

આગળનો લેખ