Webdunia - Bharat's app for daily news and videos

Install App

એક્સરસાઈજ કરતી વખતે પહેરવી જોઈએ સ્પોર્ટસ બ્રા

Updated: રવિવાર, 20 ઑગસ્ટ 2023 (12:51 IST)
exercise bra for ladies- એકસરસાઈજ  કરવાથી ન માત્ર તમારો શરીર ફિટ રહે છે પણ તેનાથી તમારી સ્કિન પણ ગ્લોઈંગ બને છે. તમે એક્સરસાઈજ કરતા ડાઈટની કાળ જી રાખો છો પણ શું તમે જાણો છો કે એક્સરસાઈજ કરતા કપડા પણ મેટર કરે છે. જેમ ટાઈટ કપડા પહેરવાથી તમને ફાયદાની જગ્યા નુકશાન પહોચે છે. તેમજ છોકરીઓને એક્સરસાઈજ કરતા સમયે સ્પોર્ટસ બ્રા પહેરવી જોઈએ. આવો જાણી એવુ શા માટે 
 
- વર્કઆઉટના સમયે ઢીળા કપડા પહેરવા જોઈએ જેથી તમારી બૉડી કમફર્ટેબલ રહે. એક્સરસાઈજ દરમિયાન સ્પોર્ટસ બ્રા પહેરવાની સલાહ અપાય છે. તેથી તમારા બ્રેસ્ટની વાલને સપોર્ટ મળે કાઅરણ કે જો તમે ખૂબ હેવી એક્સરસાઈજ કરો છો તો તમારા બ્રેસ્ટની ચારે બાજુ લિગામેંટ પેદા થવાના કારણે સ્ટ્રેચ માર્ક્સ થઈ શકે છે. તેથી લાંબા સમય પછી તમારા બ્રેસ્ટ ખૂબ સેગી (લટકતા) હોઈ શકે છે. 
 
- એક સારી ક્વાલિટીની સ્પોર્ટસ બ્રા તમારા બ્રેસ્ટની એક્સરસાઈજના દરમિયાન પૂર્ણ રૂપથી સપોર્ટ કરે છે. તેનાથી તમારા બ્રેસ્ટ શેપમાં રહે છે અને સેગી થવાથી બચે છે. તેને પહેરવાથી બ્રેસ્ટ વધારે મૂવમેંટ નહી હોય જેના કારણે આ ખેંચાવથી બચ્યા રહે છે. 
 
- જ્યારે તમે એક્સસાઈજ કરો છો તો તેમો પૂરો અસર તમારી બૉડી પર પણ પડે છે. તેથી બ્રેસ્ટ તેનાથી કેવી રીતે અછૂતા રહે. ઘણી વાર વધારે કસરત કરવાના કારણે આખી  બૉડીમા જ નહી પણ બ્રેસ્ટમાં પણ દુખાવો થાય છે. તે દુખવાઅથી બચવા માટે તમને સ્પોર્ટસ બ્રા કેરી કરવી જોઈએ. 

Edited By-Monica sahu
 

વધુ જુઓ..

પૂરમાં ઘાયલ 53 વર્ષીય હાથી "જોયમોતી" ને સારવાર માટે વનતારા ખાતે એરલિફ્ટ કરવામાં આવી, ભારતમાં આ પ્રકારનું પ્રથમ બચાવ કાર્ય

iPhone 16 ની કિંમતમાં ઘટાડો, તેને 14,000 રૂપિયા ઓછા ભાવે ખરીદવાની તક

પાટણમાં 14,709 કિલો ભેળસેળિયું તેલ જપ્ત, 210 કેન ભેળસેળિયું તેલ પણ મળી આવ્યું; 2 વર્ષથી કાર્યરત ફેક્ટરી

EV Tips: તમારા ઈવી ની બેટરી જલ્દી ખતમ થઈ રહી છે ? ક્યાક તમે તો નથી કરી રહ્યા આ ભૂલ, બેટરીની લાઈફ વધારવા માટે અપનાવો આ નિયમ

ગુજરાત પોલીસમાં મોટો નિર્ણય: 414 કર્મચારીઓની આંતરજિલ્લા બદલી, દંપતીઓ અને પરિવારજનોને મળી મોટી રાહત

વધુ જુઓ..

રાખડી બાંધતા પહેલા તમે શું કરો છો? શું તમે કંઈ ખાઈ શકો છો? રક્ષાબંધનની ઉજવણી કરવાની સાચી રીત અને નિયમો જાણો.

મોદી ચાલીસા - શુ જીવતા લોકોની પૂજા-પાઠ અને કર્મકાન્દ કરવા યોગ્ય છે ? જાણો હિન્દુ ધર્મના નિયમ

સંતાન સુખની કામના કરનારા પુત્રદા એકાદશી પર જરૂર કરો આ ઉપાય, શ્રીકૃષ્ણનાં આ મંત્રને માનવામાં આવે છે લાભકારી

જીવંતિકા વ્રતની વિધિ અને જીવંતિકા વ્રત કથા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 21 ઓગસ્ટ 2026

આગળનો લેખ
Show comments