સાવધાન ી : કોણીને ભૂમિ પર ટેકવીને મૂકી રાખો અને પગને મેળવીને સીધા રાખો. પંજા ઉપરની તરફ ખેંચાયેલા અને આંખો બંધ હોય અથવા પગના અંગૂઠા પર નજર રાખો. જે લોકોને ગરદન કે કરોડરજ્જુમાં કોઈ પણ જાતની તકલીફ હોય તેમણે આ આસન ન કરવુ જોઈએ.
લા ભ : થાઈરોઈડ અને પિચ્યુટરી ગ્લેડના મુખ્ય રૂપથી ક્રિયાશીલ હોવાથી આ કદ વધારવામાં ફાયદાકારક છે. દમો, મેદ, દુર્બળતા અને થાક વગેરે વિકારો દૂર થાય છે. આ આસનનુ પૂરક આસન છે મત્સ્યાસન, તેથી શવાસનમાં વિશ્રામ પહેલા મત્સ્યાસન કરવાથી આ આસનમાં વધુ ફાયદો થાય છે.