Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્ન માટે સાચી ઉંમર આ જ છે, સંબંધ બનાવવામાં તકલીફ નહી થાય !

શનિવાર, 17 ડિસેમ્બર 2016 (10:47 IST)
બાળકોથી વધુ પરિવારનાના લોકોને તેમના લગ્નની ચિંતા વધુ હોય છે. પણ આજકાલ યુવા લગ્નથી દૂર ભાગે છે. તે પોતાના કેરિયરની જેમ અધિક ધ્યાન આપે છે. આ સિચુએશનમાં તેમના ઘરના લોકો સાથે અનબન બની રહે છે. એવુ કહે છે કે સમય પર લગ્ન થઈ જવુ જોઈએ પણ શુ તમે જાણો છો કે લગ્નને પરફેક્ટ વય શુ છે. તાજેતરમાં થયેલ એક અભ્યાસમાં જોવા મળ્યુ છે કે 29ની વય લગ્ન માટે બેસ્ટ છે. જી હા તેની પાછળ પણ અનેક કારણ છે. આવો જાણીએ આ કારણ... 
 
 
1. આ વય પહેલા લગ્ન કરવાવાળા પર ઘરના લોકો ફેમિલી પ્લાનિંગને લઈને જોર નાખવા લાગે છે. જે માટે કેટલાક લોકો તૈયાર નથી.  બીજી બાજુ 29ની વયમાં લોકો મેચ્યોર થઈ જાય છે અને તે સંબંધ બનાવવા માટે તૈયાર થાય છે. 
 
2. જલ્દી લગ્ન કરવાથી તમે તમારા કેરિયર પર ધ્યાન નથી આપતા. જેનાથી પાછળથી પરેશાની થાય છે. 
 
3. નાની વયમાં લગ્ન કરવાથી અનેકવાર લોકો જવાબદરીને સમજી નથી શકતા. આવામાં લગ્ન તૂટી પણ જાય છે. 
 
4. જો પતિ પત્નીમાં વયનુ અધિક ફર્ક થઈ જાય તો અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. તેમના વિચાર જુદા હોય છે. 
 
5. કેટલાક લોકો ઘરના લોકોને દબાણમાં આવીને લગ્ન કરી લે છે. પણ તમારા પાર્ટનરને ખુશી નથી આપી શકતા. 

વધુ જુઓ..

ભારતે ઈગ્લેંડને પહેલી ODI માં 6 વિકેટે હરાવ્યું, કપ્તાન શુભમન, અક્ષર અને સુંદરે મારી હાફસેન્ચુરી

કોણ છે ગુરનૂર બ્રાર, જેણે પહેલી વનડેમાં જ અંગ્રેજોના કેમ્પમાં મચાવી ખલબલી

સફર દરમિયાન શરૂ થઈ પ્રેમકથા, મંદિરમાં લીધા સાત ફેરા, પછી એક ફોન કોલે બદલી નાખ્યું બધું

સેમસંગ અને વિવોએ આ મોડેલોની કિંમતોમાં વધારો કર્યો છે, જેના કારણે ફોન પહેલા કરતા મોંઘા થઈ ગયા છે, યાદી તપાસો

ઓસ્ટ્રેલિયા બાદ હવે ગુજરાતમાં પણ 16 વર્ષથી ઓછી વયના બાળકો માટે સોશિયલ મીડિયા અને AI પર લાગશે પ્રતિબંધ

વધુ જુઓ..

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ ક્યારે છે ? જાણો ભારતમાં દેખાશે કે નહિ

આજનુ પંચાગ - જુલાઈ 14, 2026

આગળનો લેખ
Show comments