Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિણીત યુગલ માટે સીક્રેટ ટિપ્સ

બુધવાર, 22 જુલાઈ 2015 (15:57 IST)
લગ્ન પહેલા આપણને  હજારો  વાતો  કહેવામાં  આવે  છે કે આવું  કરજો આવું ન કરતા વગેરે . આથી પ્રેમ તો વધે છે પણ સાથે ેસાથે આ રીતિયોના માનવાથી હમેશા સૌભાગ્યવતી રહેશો અને વૈવાહિક જીવન પણ સારું રહેશે. 
 
પણ , ખરેખર માનવું હોય તો કોઈ પણ નિયમથી બંધવાની જરૂર નથી પણ કોઈ સાધારણ વાતોનું  પાલન કરવાની જરૂર છે આવો જાણીએ એના વિશે. 
 
દરેક દિવસે નવીનતા લાવવાની જરૂર નથી : જો વૈવાહિક જીવનને સુખદ રાખવા ઈચ્છો છો તો  કોઈ પણ  નિયમમાં બંધવાની જરૂર નથી કોઈ સાધારણ વાતોના પાલન કરવાની જરૂરત હોય છે. આવો જાણીએ તેના  વિશે 
 
દરરોજ નવાપણું જરૂરી નહી- જો તમે સંબંધોમાં મધુરતા લાવવા ઈચ્છો છો તો કોઈ ઉપહાર કે રોમાંસ જણાવવાની જરૂર નથી પણ તમે સંબંધોમાં દૂરી ન આવવા દો. દરેક દિવસને એક્સાઈટિંગ બનાવો. પાર્ટનરના સાથે દરેક દિવસ કોઈ નવી વાતો શેયર કરો અને એને જણાવો કે એ તમારા માટે કેટલી સ્પેશલ છે. 
 
ડાયવોર્સ માટે લડશો નહી  -  પતિ-પત્નીના વચ્ચે ઘણીવાર ઘણા મુદ્દો પર ઝગડો થઈ જાય છે , પણ એનો આ અર્થ નહી કે તમે ડાયવોર્સ  લઈ લો. બે સમઝદાર લોકો મળીને સમસ્યાના સમાધાન કરી શકે છે. તમે એની વાત સાંભળો અને એનું  સમાધાન કરો. 
 
એક સાથે રજાઓ ગાળવી- એક સંબંધ પછી પ્યારની સાથે-સાથે એંડવેંચર પણ જરૂરી છે. આથી સાથે-સાથે હોલીડે પર જાઓ , મસ્તી કરો અને એક બીજાના સાથે પ્રાઈવેટ સમય ગાળો. આથી સંબંધોમાં મધુરતા આવે છે. 
 
એક જેવી ટેવ- બે લોક છે તો ટેવ અને શોખ પણ જુદા હશે. ત્યારે એમની ટેવને એમના પાર્ટનરની રીતે બનાવી લેવું યોગ્ય  નથી. તમે બન્ને જેવા છો એવા જ રહો અને એકબીજાને આમ જ પ્રેમ કરો. 
ગુસ્સામાં બેડ પર ન જાઓ- હમેશા સકારાત્મક રહો અને ક્યારે પણ બેડ પર જતા સમયે મનમાં તનાવ કે ગૂંચવણ ન રાખો. જે પણ વાત હોય એના જલ્દી ઉકેલ કાઢી લો. 
 

વધુ જુઓ..

ઇરાન યુદ્ધની સીધી અસર: જેટ ઇંધણના ભાવ વધતા દેશની મોટી એરલાઇન્સ દ્વારા જૂન-જુલાઈની ફ્લાઇટ્સમાં ભારે કપાત

'ડોનાલ્ડ ટ્રમ્પ' નામની ભેંસની બલિદાન આપવા પર પ્રતિબંધની ઈરાને મજાક ઉડાવી; જાણો સમગ્ર મામલો

સાવકી માતા અને પુત્ર વચ્ચેના પ્રેમ સંબંધનો કરુણ અંત; બદનામીના ડરથી પ્રેમીએ ઝેર પીધું, સ્ત્રીએ પણ દુઃખમાં આત્મહત્યા કરી

ગોલગપ્પા ખાવા મોંઘા પડ્યા! 15 વિદ્યાર્થીનીઓ બીમાર પડી... ફૂડ પોઇઝનિંગને કારણે હોસ્પિટલમાં દાખલ.

ત્વિષા શર્માની સાસુ ગિરીબાલા સિંહને મોટો ઝટકો લાગ્યો કારણ કે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

Adhik Guru Pradosh Upay: અધિક ગુરુ પ્રદોષના દિવસે કરો આ ઉપાયો, ભગવાન શિવ બધી મુશ્કેલીઓ કરશે દૂર

Show comments