Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarati wedding rituals - વરરાજાનું નાક ખેંચવામાં આવે છે

Updated: બુધવાર, 5 ફેબ્રુઆરી 2025 (18:09 IST)
હિન્દુ લગ્ન પરંપરાઓ અને રિવાજોમાં કેટલાક રિવાજો એક જેવા અને દરેક માટે સામાન્ય છે. લગ્ન પહેલાની કેટલીક હિંદુ વિધિઓ: ભારતમાં લગ્નો ઘણી રીત થાય છે. જેમાં મજાક મસ્તી અને રોમાંચ ભરેલા રહે છે. 
વરરાજાને પોંખવા કાજે સાસુ ઉંબરે જાય

પોંખણુઃ
વરરાજાને પોંખવા માટે બનાવેલો રવૈયો, મુશળ, ધૂંસરી, તરાક, સંપુટ વગેરેને વારાફરતી હાથમાં લઈ કન્યાની માતા વરરાજાના માથેથી ઉતારે છે
 
ગુજરાતીમાં એક અનોખુ રિવાજ 
ગુજરાતી લગ્ન વરરાજા જ્યારે વધુના દ્વારે જાન લઈને આવે છે તો  ત્યારે વરરાજાની આરતી ઉતારવામાં આવે છે . વરરાજાની સાસુ મજાકમાં વરરાજાના નાકને ખેંચે છે આ વિધિમાં એક ભાવા આવુ હોય છે કે તમે હવે વરરાજા તમે અમારા અ પરિવારના એક સભ્ય છો  તેથી અમારા પરિવારમાં સ્નેહિલ અને નમ્ર બનીને રહેશો . સાસુ યાદ કરાવે છે કે તે તેમની પુત્રીનો હાથ માંગવા આવ્યો છે! બદલામાં વરરાજા તેનું નાક બચાવવાના પ્રયાસ કરે છે. આ એક મનોરંજક પરંપરા બની જાય છે અને દરેકને હંસાવે છે.

આ એક પ્રકારની વિધિ છે જેમાં વરરાજાને તેની સાસુ અને કન્યા પરિવારના સંબંધીઓ દ્વારા આવકારવામાં આવે છે જેઓ પહેલા આરતી કરે છે અને પછી રમતિયાળ રીતે વરનું નાક ખેંચે છે . ગુજરાતી લગ્નોમાં આ સામાન્ય છે અને તેને પોંકવુ અથવા પોંકના કહેવામાં આવે છે.

આ વિધિ દ્વારા વરને સમજાવવામાં આવે છે કે તે હવે તેમના પરિવારનો એક ભાગ બની ગયો છે. જો તે કોઈ ભૂલ કરશે તો તેને આ ઘરના વડીલોની નિંદા અને ગુસ્સાનો સામનો કરવો પડશે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

યુવાઓને રીલ્સ નહી, નોકરીઓ જોઈએ, કોંગ્રેસે બેરોજગારીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી, શુ આરોપ લગાવ્યો ?

ચાંદીના ભાવમાં ઉછાળો, સોનું પણ મોંઘુ થયું - આજના નવીનતમ ભાવ તપાસો

પદ્મ શ્રી થી સમ્માનિત શિક્ષણવિદ, રાજનેતા અને સમાજસેવી DY Patil નુ નિધન

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 8 થી 10 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે: સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ

અભિનેત્રી પર અભદ્ર ટિપ્પણી ભારે પડી! ઉદયનિધિ સ્ટાલિનની તમિલનાડુ પોલીસે કરી ધરપકડ

વધુ જુઓ..

શ્રાવણ સોમવારે ઉપવાસ તોડ્યા પછી શું ખાવું? આ 7 વસ્તુઓ ઝડપથી તૈયાર કરો.

ઓગસ્ટ મહિનાના ગુજરાતી તહેવારો

ઉત્તરાખંડના આ મંદિરમાં, શિવલિંગ આરામની મુદ્રામાં છે, તેનું કદ દર વર્ષે વધી રહ્યું છે.

મંગળવારે જરૂર કરો આ ઉપાય, હનુમાનજીના આશીર્વાદથી જીવનની બધી સમસ્યાઓ થશે દૂર

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 4 ઓગસ્ટ, 2026

આગળનો લેખ
Show comments