Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુભ ફળ જોઈતુ હોય તો શિવજીને પ્રસન્ન કરવા અઠવાડિયાની શરૂઆત આ રીતે કરો..

Updated: સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (13:28 IST)
સોમવારે ચંદ્ર ગ્રહ માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ જો કુંડળીમાં ચંદ્ર ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો વ્યક્તિને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  સોમવારે ભગવાન શિવનુ પણ પૂજન કરવામાં આવે છે. 
 
અહી જાણો શિવજી અને ચંદ્ર ગ્રહની કૃપા મેળવવાના કેટલાક ઉપાય... 
 
-  શિવજીને જળ અને દૂધ અર્પિત કરો.. બિલી પત્ર ચઢાવો 
- ચંદ્ર માટે દૂધ અને ચોખાનુ દાન કરો 
- મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. આ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. 
-મહામૃત્યુંજય મંત્ર  - "ૐ ત્ર્યમ્બક યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ઘનમ
           ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત" 
 
જો તમે ચાહો તો ૐ નમ: શિવાય મંત્રનો જાપ પણ કરી શકો છો. 
 
- શિવ મંદિરમાં કે કોઈ ગરીબને ઈચ્છા મુજબ ધન કે અનાજનુ દાન કરો. 
- કોઈ સુહાગનને સુહાગનો સામાન દાન કરો. સૌભાગ્યનો સામાન જેવો કે બંગડીઓ, કંકુ, લાલ સાડી વગેરે..  

વધુ જુઓ..

શું કોઈને ગાળો આપવાથી તમને જેલ થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો.

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

બટાકા, ચીઝ અને કોર્ન સેન્ડવિચ રેસીપી

13 ઓગસ્ટથી શરૂ થશે શ્રાવણ મહિનો, જાણો આ દરમિયાન હેલ્થને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુઓનું સેવન ન કરવું

ફ્રેન્ડશિપ ડે સ્પેશિયલ ગિફ્ટ: મિત્રને આપો દિલથી યાદ રહી જાય એવી ભેટ

વધુ જુઓ..

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

હિંડોળા ઉત્સવનો પ્રારંભ

શ્રાવણમાં ભાગવાન શિવને લગાવો આ ખાસ વસ્તુઓનો ભોગ, પ્રસન્ન થશે ભોલે ભંડારી, ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ

આગળનો લેખ
Show comments