Webdunia - Bharat's app for daily news and videos

Install App

Budhwar Vrat- બુધવાર વ્રત પૂજા વિધિ

મંગળવાર, 13 મે 2025 (15:09 IST)
બુધવારની પૂજા માટે, સવારે વહેલા ઉઠો અને સ્નાન કરો અને પછી ઉત્તર-પૂર્વ દિશા તરફ મુખ કરીને આસન પર બેસો. આ પછી, ભગવાન ગણેશ અને બુધદેવનું ભક્તિભાવથી ધ્યાન કરો. ભગવાન ગણેશને દૂર્વા અને પીળા ફૂલો તેમજ ભગવાન બુધને લીલા વસ્ત્રો અર્પણ કરો. પૂજા દરમિયાન ભગવાન ગણેશ અને બુધદેવના મંત્રો જાપ કરો. અંતે, ભગવાન ગણેશને હલવો અર્પણ કરો અને પછી ભગવાન ગણેશ અને બુધદેવની આરતી ગાઓ. પૂજા પૂર્ણ થયા પછી, ભોગને પ્રસાદ તરીકે બધામાં વહેંચો. સાંજે ફળથી ઉપવાસનુ પારણ કરો.

તમે કોઈપણ મહિનાના શુક્લ પક્ષના બુધવારથી આ વ્રત શરૂ કરી શકો છો. એકવાર તમે સંકલ્પ લઈ લો, પછી તમારે ઓછામાં ઓછા 21 કે 45 બુધવાર સુધી આ વ્રત રાખવું જોઈએ.

બુધવારના વ્રત ની કથા Budhwar Vrat katha


બુધવારના ઉપવાસમાં શું ખાવું
બુધવારના ઉપવાસ કરનાર વ્યક્તિએ ફક્ત એક જ વાર ખોરાક લેવો જોઈએ. આ સમય દરમિયાન તમે દહીં, લીલી મગની દાળનો હલવો અથવા કોઈપણ લીલા રંગની વસ્તુ ખાઈ શકો છો.
 
બુધવારના ઉપવાસમાં શું ન ખાવું
બુધવારના ઉપવાસ કરનાર વ્યક્તિએ મીઠું ન ખાવું જોઈએ. આ ઉપરાંત, પાન ખાવાનું પણ ટાળવું જોઈએ કારણ કે આ દિવસે ભગવાન શ્રી ગણેશને પાન ચઢાવવામાં આવે છે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

જમાઈ સાસુનો લાડકો કેમ હોય છે? જાણો તેની પાછળનાં માનસશાસ્ત્રીય કારણો

ભગવાન શિવથી પ્રેરિત બાળકીના સુંદર નામ

ગ્રીન ટી માત્ર વજન ઘટાડવામાં જ નહીં, પણ દાંત અને અન્ય ઓરગન માટે પણ છે લાભકારી

Birthday Special Dishes- 4 સ્વાદિષ્ટ વસ્તુઓ તૈયાર કરો.

પિતાનો સાથ કેમ હોય છે જીવનનો સૌથી મોટો સહારો? ફાધર્સ ડે પર ખાસ

વધુ જુઓ..

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 જૂન 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

આગળનો લેખ
Show comments