Webdunia - Bharat's app for daily news and videos

Install App

Chandra Grahan 2018 - સૂતક દરમિયાન શુ કરવુ અને શુ ન કરવુ જોઈએ

Updated: મંગળવાર, 24 જુલાઈ 2018 (15:53 IST)
ચંદ્ર ગ્રહણના દિવસે સૂતક-કાળનુ વિશેષ મહત્વ માનવામાં આવ્યુ છે. વર્ષ 2018નુ પ્રથમ ગ્રહણ ચન્દ્ર ગ્રહણ છે.  આ ચંદ્ર ગ્રહણ 31 જાન્યુઆરી 2018(બુધવાર)ના રોજ લાગી રહ્યુ છે.  
 
દિલ્હીમાં આ ચન્દ્ર ગ્રહણ 5.55થી લઈને 8.41 સાંજ સુધી રહેશે.  આ ચન્દ્ર ગ્રહણમાં સૂતક સવારે 8 વાગીને 18 મિનિટથી શરૂ થઈ જશે.  શાસ્ત્રોના મુજબ ચંદ્ર ગ્રહણ કે સૂર્ય ગ્રહણ દેખાતા સૂતક માન્ય હોય છે. 
 
જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચન્દ્ર ગ્રહણના સૂતકનો પ્રભાવ 9 કલાક પહેલા શરૂ થઈ જાય છે. સૂતક એવા સમય થાય છે જ્યારે પ્રકૃતિ અત્યંત સંવેદનશીલ હોય છે. જે કારણે ઘટના-દુર્ઘટના થવાની શક્યતા બની રહે છે. શાસ્ત્રો મુજબ સૂતકના સમયે આ કાર્યોને ન કરવા જોઈએ. 
 
શુ ન કરે 
 
સૂર્ય ગ્રહણ દરમિયાન ટોયલેટ ન જશો. પણ ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિ પર આ નિયમ લાગૂ થતો નથી. 
 
સૂતકમાં ભોજન ન કરો. દૂધ, ફળ, જ્યુસ કે સાત્વિક ભોજન કરી શકો છો. ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો બાળકો અને બીમાર વ્યક્તિ પર આ નિયમ લાગૂ નથી થતો અને એ દરમિયાન ફળ, જ્યુસ, પાણીનું સેવન કરી શકો છો. 
 
સૂતક દરમિયાન ભોજન ન બનાવો. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ ચપ્પુથી કંઈ પણ ન કાપે 
 
- સૂતકમાં સિલાઈ-ભરતકામ ન કરવું .. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ. 
 
- ચન્દ્ર ગ્રહન ન જુઓ. ખાસ કરીને ઉઘાડી આંખોથી ક્યારેય ન જોશો. 
 
- ભગવાનની મૂર્તિને સ્પર્શ ન કરો. 
 
- વ્યસનથી દૂર રહો. અપરાધ ખરાબ કામ...ખરાબ વિચાર અને ખોટુ બોલવાથી દૂર રહો. કારણ કે આ સમયે કરવામાં આવેલ ખરાબ કાર્યનો પ્રભાવ અનેક ગણો વધી જાય છે.  
 
- સૂતકના સમયે શારિરીક સંબંધ ન બનાવવા જોઈએ 
 
શુ કરવુ જોઈએ 
- ગ્રહણ પછી ઘી અને ખીરથી હવન કરો. તેનાથી તમને લાભ અને લાંબા રોગથી છુટકારો મળશે. 
- જો ચંદ્રમા નિર્બળ છે તો "ૐ ચન્દ્રાય: નમ" મંત્રનો જાપ કરો. 
- પિતૃ દોષ નિવારણ માટે પણ સૂર્ય ગ્રહણનો સમય યોગ્ય રહે છે. 
- ગ્રહણ સમયે જો તમારી કુંડળીમાં સૂર્ય કે ચંદ્ર દોષ છે તો આ સમયે ગ્રહણ સંબંધી ઉપચાર માટે યોગ્ય છે. 
- જો તમે કોઈ તીર્થ સ્થળ પર છો તો ત્યા સ્નાન કરી જાપ અને દાન કરો. 
- ગ્રહણ ઉપરાંત સ્નાન કરી યથાસંભવ કોઈ ગરીબને દાન કરો તમને તેનો લાભ મળશે. 
 
વિશેષ 
 
- ગ્રહણ દરમિયાન તુલસીના પાન તોડવા નિષેદ છે.  તેથી સૂતક પહેલા તોડી લો. 
- દૂધ અને દહીમાં પણ તુલસીનુ પાન નાખી દો. 
- જો કંઈક વિશેષ ભોજન છે જે તમે ફેંકવા નથી માંગતા તો તેમા સૂતક પહેલા તુલસીનુ પાન નાખી દેવાથી સૂતકની અસર થતી નથી. 
 

વધુ જુઓ..

ફક્ત ગેસ-એસિડીટી જ નહિ પણ આ હેલ્થ પ્રોબ્લેમ્સમાં પણ લાભકારી છે અજમો, જાણી લો ફાયદા

શું કોઈને ગાળો આપવાથી તમને જેલ થઈ શકે છે? કાયદો શું કહે છે તે જાણો.

શ્રાવણ સ્પેશિયલ: ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ મખાણાની ખીર, દરેકને આવશે ખૂબ જ પસંદ

બટાકા, ચીઝ અને કોર્ન સેન્ડવિચ રેસીપી

13 ઓગસ્ટથી શરૂ થશે શ્રાવણ મહિનો, જાણો આ દરમિયાન હેલ્થને ધ્યાનમાં રાખીને કઈ વસ્તુઓનું સેવન ન કરવું

વધુ જુઓ..

ગૌમૂત્રનું ધાર્મિક મહત્વ : ગૌમૂત્રમાં છે ગંગાનો વાસ, પૂજામાં પવિત્રતા અને શુદ્ધિકરણ માટે ઉપયોગી

Aaj Nu panchang - આજનુ પંચાગ - 1 ઓગસ્ટ , 20226

ઓગસ્ટમાં શ્રાવણ પુત્રદા એકાદશીનું વ્રત ક્યારે રહેશે? સાચી તારીખ અને શુભ સમય નોંધી લો.

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 જુલાઈ 2026

ઉપવાસ દરમિયાન બનાવો ક્રિસ્પી સાબુદાણાના બોલ, તેનો સ્વાદ ચીઝ બોલ જેવો થશે, સરળ રેસીપી

આગળનો લેખ
Show comments