Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો દશામાં વ્રતની સરળ વિધિ

રવિવાર, 11 માર્ચ 2018 (10:50 IST)
જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિને અનૂકૂળ બનાવવા માટે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની દશમી તિથિને દશામાંનો વ્રતનો વિધાન છે.
 
* સૌભાગ્યશાળી સ્ત્રીઓ, હોળીના દસમા દિવસ આ વ્રત તેમના પતિના લાંબા જીવન માટે આ ઉપવાસ રાખે છે. 
 
* આ દિવસે પીપળની પૂજા કરવામાં આવે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ તેમના ઘરની સ્થિતિ સુધારવા માટે આ વ્રત કરે છે. 
 
* આ દિવસે, કાચા સૂતરના દોરાની 10 તાર લઈ તેમાં 10 ગાંઠ લગાવી પીપળની પૂજા કરે છે.
 
* આ દોરાની પૂજા કર્યા પછી, વાર્તા સાંભળે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ પૂજા પછી પૂજા સ્થળ પર રાજા નલ-દમાયાંનીની વાર્તા સાંભળે છે.
 
* આ ઉપવાસમાં એક જ પ્રકારનો અન્ન ગ્રહણ કરાય છે.
 
* ખોરાક મીઠું ન હોવો જોઈએ.
 
* વિશેષ કરીને ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરવો.

વધુ જુઓ..

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

વધુ જુઓ..

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

આગળનો લેખ
Show comments