ganesh chaturthi

જાણો દશામાં વ્રતની સરળ વિધિ

Updated: રવિવાર, 11 માર્ચ 2018 (10:52 IST)
જીવનમાં આવતી પ્રતિકૂળ પરિસ્થિતિને અનૂકૂળ બનાવવા માટે ચૈત્ર માસમાં કૃષ્ણ પક્ષની દશમી તિથિને દશામાંનો વ્રતનો વિધાન છે.
 
* સૌભાગ્યશાળી સ્ત્રીઓ, હોળીના દસમા દિવસ આ વ્રત તેમના પતિના લાંબા જીવન માટે આ ઉપવાસ રાખે છે. 
 
* આ દિવસે પીપળની પૂજા કરવામાં આવે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ તેમના ઘરની સ્થિતિ સુધારવા માટે આ વ્રત કરે છે. 
 
* આ દિવસે, કાચા સૂતરના દોરાની 10 તાર લઈ તેમાં 10 ગાંઠ લગાવી પીપળની પૂજા કરે છે.
 
* આ દોરાની પૂજા કર્યા પછી, વાર્તા સાંભળે છે.
 
* સુહાગિન સ્ત્રીઓ પૂજા પછી પૂજા સ્થળ પર રાજા નલ-દમાયાંનીની વાર્તા સાંભળે છે.
 
* આ ઉપવાસમાં એક જ પ્રકારનો અન્ન ગ્રહણ કરાય છે.
 
* ખોરાક મીઠું ન હોવો જોઈએ.
 
* વિશેષ કરીને ખોરાકમાં ઘઉંનો ઉપયોગ કરવો.

વધુ જુઓ..

આ લોકો માટે ખતરનાક સાબિત થઈ શકે છે ચિયા સીડ્સ, જાણી લો અને થઈ જાવ સાવધાન

જો તમને મસાલેદાર ખોરાક ખાવાનું મન થાય તો ચણાની દાળ નમકીન બનાવો, તે થોડીવારમાં તૈયાર થઈ જશે.

ઝટપટ બનાવો ખાટા-મીઠા કોળાનું શાક, પૂરી સાથે ખાવાની મજા જ અલગ

શું તમે પણ ફ્રિજમાંથી કાઢીને તરત જ ખાઈ લો છો દહી ? જાણો વિશેષજ્ઞ મુજબ તમારે કેમ આ ટેવ બદલવી જોઈએ ?

દૂધ અને બેસનના મિશ્રણથી બનશે સ્વાદિષ્ટ મોહનથાળ, ધીમી આંચ પર શેકવાથી આવશે અસલી સ્વાદ

વધુ જુઓ..

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

હર હર મહાદેવ ની આરતી

આગળનો લેખ
Show comments