Webdunia - Bharat's app for daily news and videos

Install App

devshayani ekadashi- દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી? જાણો શું કરવું, શું ન કરવુ

Updated: મંગળવાર, 16 જુલાઈ 2024 (15:35 IST)
devshayani ekadashi-  દેવશયની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી?
એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
પૂજા સ્થળને સાફ કરો અને ગંગા જળથી શુદ્ધ કરો.
ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો.
દીવા, કપૂર અને ધૂપ પ્રગટાવીને ભગવાન વિષ્ણુનું આહ્વાન કરો.
ભગવાન વિષ્ણુને ફળ, મીઠાઈ, પંચામૃત અને તુલસીના પાન અર્પણ કરો.
ભગવાન વિષ્ણુની આરતી ગાઓ અને મંત્રોનો જાપ કરો.
વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો.
ભક્તિ અને ધાર્મિક કાર્યોમાં દિવસ પસાર કરશો.
રાત્રે ભોજન ન કરવું.
બીજા દિવસે, દ્વાદશી તિથિએ સૂર્યોદય પછી ઉપવાસ તોડો.
 
એકાદશીના દિવસે આ વાતનું ધ્યાન રાખો
એકાદશીના દિવસે ચોખા, કઠોળ, મીઠું અને મસાલાના સેવન પર પ્રતિબંધ છે.
ઉપવાસ દરમિયાન ફળ ખાઓ.
દિવસનો સમય ભગવાન વિષ્ણુની ભક્તિ અને ધાર્મિક ગ્રંથોના પાઠમાં પસાર કરવો જોઈએ.
આ દિવસે દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે.
ખાસ કરીને એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. તેનો પાઠ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.

Edited By- Monica sahu 

વધુ જુઓ..

રક્ષાબંધન પર ઘરે બનાવો માવા વગરની હેલ્ધી મીઠાઈ, સ્વાદમાં પણ લાજવાબ

રક્ષાબંધન માટે ઘરે બનાવો ક્રીમી કેસર પિસ્તા મિલ્ક કેક, સ્વાદ એવો કે સૌ વખાણ કરશે

હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે આ ફૂડસ, વિશેષજ્ઞ મુજબ ડાયેટમાં સામેલ કરો આ ફૂડ થશે લાભ

ચોમાસામાં તાવ હોય તો કેવી રીતે ઓળખશો કે ડેગૂ, મલેરિયા છે કે વાયરલ ફિવર ? જાણો ક્યારે તપાસ કરાવવી જોઈએ

હૈદરાબાદી પનીર માત્ર 10 મિનિટમાં બનાવો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 ઓગસ્ટ, 2026

ગુજરાતી જોક્સ- સૌથી લાડકી બહેન

Raksha Bandhan 2026 : રક્ષાબંધન પર રાખડી કેવી રીતે બાંધવી ? જાણી લો રાખડી બાંધવાની સાચી રીત

Raksha Bandhan 2026 : રક્ષાબંધનની થાળીમાં જરૂર હોવી જોઈએ આ પાંચ વસ્તુઓ.. મળે છે શુભ ફળ

રક્ષાબંધન પર ઘરે બનાવો માવા વગરની હેલ્ધી મીઠાઈ, સ્વાદમાં પણ લાજવાબ

આગળનો લેખ
Show comments