Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gupt Navratri Upay 2023: નોકરી અને વેપારમાં પ્રમોશન અપાવે છે ગુપ્ત નવરાત્રીના આ ઉપાય જરૂર અજમાવો

રવિવાર, 18 જૂન 2023 (17:17 IST)
Ashadha Gupt Navratri 2023: 19 જૂનથી ગુપ્ત નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવ દિવસોમાં વિવિધ ઉપાયો દ્વારા માતાના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 
 
અષાઢની ગુપ્ત નવરાત્રી આવતીકાલે એટલે કે 19મી જૂનથી શરૂ થઈ રહી છે અને 28મી જૂને સમાપ્ત થશે. ગુપ્ત નવરાત્રિને તંત્ર-મંત્રની દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
 
નોકરી અને  વેપારમાં પ્રગતિ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિની રાત્રે મા દુર્ગાની સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આ પછી નવ બતાશા લો અને દરેક બાતશે પર બે લવિંગ રાખો અને મા દુર્ગાને અર્પણ કરો. એવું માનવામાં આવે છે કે આ ઝડપથી પ્રગતિનો માર્ગ ખોલે છે.
Edited By-Monica Sahu

વધુ જુઓ..

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

5 Types Buttermilk Recipe- 5 વિવિધ પ્રકારના છાશ (Best for Diet)

World Earth Day- જાણો 22 એપ્રિલે જ કેમ ઉજવાય છે આ દિવસ world Earth Day

સવારે રોજ બે બાફેલા ઈંડા ખાવાથી શું થશે, જાણો આરોગ્યને થશે શું લાભ ?

Mango juice Recipe - શાહી કેરીનો રસ

વધુ જુઓ..

આજે સ્કંદ ષષ્ઠીનો પવિત્ર તહેવાર છે, જાણો શુભ સમય અને પૂજા વિધિ

Hindu Wedding Rituals- કન્યા વરરાજા પર ચોખા કેમ ફેંકે છે? આ વિધિનો સાચો અર્થ જાણો.

ભગવાન કાર્તિકેયની આરતી- જય જય આરતી વેણુ ગોપાલા

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

આગળનો લેખ
Show comments