સવારે નિત્યકર્મથી પરવારી અને સ્નાન કરીને લાલ વસ્ત્રો પહેરવા. કૃશ કે ઉનના આસન પર બેસીને હનુમાનજીની મૂર્તિ પર કે ચિત્ર પર બનેલ યંત્ર (અહીં બનેલા યંત્ર જેવુ)ને સામે મૂકો અને સિંદૂર, ચોખા, લાલ ફૂલ, ધૂપ, દીપ વગેરેથી પૂજન કરો. મોતીચૂરના લાડુનો નૈવેધ ધરાવો. ફૂલને હાથમાં લઈને નિમ્ન શ્લોક વાંચો. અતુલિત...