Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવારે આ 8 વસ્તુમાંથી કોઈ પણ જરૂર અજમાવો , શનિ રહેશે પ્રસન્ન

શનિવાર, 10 નવેમ્બર 2018 (11:38 IST)
શનિવારનો દિવસ શનિ મહારાજના પ્રભાવમાં હોય છે એટલે કે આ દિવસના સ્વામી શનિ છે. માનવું છે કે શનિવારે શનિથી સંબંધિત કોઈ પણ વસ્તુના સેવનથી શનિના સકારાત્મક પ્રભાવ વધે છે અને શનિના પ્રતિકૂળ પ્રભાવ ઓછું થાય છે. આથી કોશિશ કરવું કે શનિવારના દિવસે શનિથી સંબંધિત આ વસ્તુઓમાંથી કોઈ પણ જરૂર ખાવો 
ખિચડી કોઈ પણ ખાઈ શકો છો. જો ઉડદ દાળવાળી હોય તો વધારે સારું રહેશે. 
 
કાળા તલના સેવન કોઈ પણ રૂપમાં કરી શકો છો. 
 
સરસવના તેલ કે એનાથી બનેલ વસ્તુ આ દિવસે વધારે માત્રામાં ખાઈ શકો છો. 
 
કાળા ચનાની શાક 
 
ઉડદ દાળથી બનેલી વસ્તુઓ 
 
ચણાના ચિવડા . 
 
યમરાજ જો મૃત્યૂના દેવતા છે તો  શનિ કર્મના દંડાધિકારી છે. ભૂલ જાણ કે અજાણમાં  સજાતો ભોગવી જ પડે છે. 
 
કહે છે કે જે માણસ પર શનિની ઢાઈ કે સાડેસાતીથી ગ્રસ્ત હોય કે પછી કુંડળીમાં શનિના અશુભ અસરના કારણે કોઈ રોગથી પીડીત છે. 
 
જો શનિ ભક્ત આ ઉપાયોને અજમાવે તો એને શનિદેવની ખાસ કૃપા મળે છે અને બધા કષ્ટ દૂર થઈ જાય છે. 
 
*બન્ને સમયે ભોજનમાં સંચણ અને કાળી મરીના પ્રયોગ કરો. 
 
*શનિવારના દિવસે વાંદરાને શેકેલા ચણા ખવડાવો અને મીઠી રોટલી પર તેલ લગાવીને કાળા કૂતરાને ખાવા આપો. 
 
*જો શનિની અશુભ દશા ચાલી રહી હોય તો માંસ-મદિરાના સેવન ન કરો. 

*દરરોજ પૂજા કરતા સમયે ॐ  નમ : શિવાયના જાપ કરો શનિના દુષ્પ્રભાવોથી મુક્તિ મળે છે. 
 
*ઘરે કોઈ અંધેરા ભાગમાં કોઈ લોખંડની વાટકીમાં સરસવના તેલ ભરી એને તાંબાના સિક્કો નાખી રાખો. 
 
*કાળા તલ પાણીમાં પલાળી અને શનિવારે સવારે એને વાટીને અને ગોળમાં મિક્સ કરી 8 લાડુ બનાવો અને કો કાળા ઘોડાને ખવડાવી દો. 

વધુ જુઓ..

સમજી વિચારીને ખાવ સલાડમાં કાચા શાકભાજી, બીટ, પાલક અને અનેક લીલા શાકભાજીથી થઈ શકે છે એલર્જી

કાઠિયાવાડી સરગવાનું શાક

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

10 Motivational Quotes in Gujarati : હાર પછી પણ જીતતા શીખવાડે છે મહારાણા પ્રતાપના જીવનની આ 10 પ્રેરણાદાયક વાતો

સોજી ચિલી રિંગ્સ રેસીપી: કરકરી, મસાલેદાર અને સ્વાદથી ભરપૂર નાસ્તો

વધુ જુઓ..

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

Aaj Nu panchang - આજનુ પંચાગ -17 જૂન 2026

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

આગળનો લેખ
Show comments