Webdunia - Bharat's app for daily news and videos

Install App

Margashirsha Purnima 2022: કયારે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 કે 8 ડિસેમ્બરને? જાણી લો સાચી તારીખ પૂજા મુહુર્ત અને ઉપાય

બુધવાર, 7 ડિસેમ્બર 2022 (08:47 IST)
હિન્દુ પંચાંગ અનુસાર, માર્ગશીર્ષ પૂર્ણિમા તિથિ 7 ડિસેમ્બરના રોજ સવારે 8:01 વાગ્યે શરૂ થશે અને 8 ડિસેમ્બરના રોજ સવારે 9:37 વાગ્યે સમાપ્ત થશે.ઉદયા તિથિ અને 7 ડિસેમ્બરે આવતી પૂર્ણિમા તિથિને કારણે માર્ગશીર્ષ પૂર્ણિમા 7 ડિસેમ્બર, બુધવારે ઉજવવામાં આવશે.
 
- માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ મહત્વ છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરો અને જો તે શક્ય ન હોય તો પવિત્ર નદીના પાણીમાં મિશ્રિત જળથી સ્નાન કરો.
 
- એવું માનવામાં આવે છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે સ્નાન અને દાન કરવાથી અન્ય પૂર્ણિમાના દિવસો કરતાં 32 ગણું વધુ ફળ મળે છે. તો આ દિવસે દાન કરો.
 
- આ પછી, વિધિ-વિધાન અનુસાર ભગવાન કૃષ્ણની પૂજા કરો. ભગવાન શ્રીકૃષ્ણને પંચામૃત, ફળ અને મીઠાઈઓ અર્પણ કરો. 
 
- માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું વિશેષ મહત્વ છે. ચંદ્ર દેવની પૂજા કર્યા પછી જ પૂર્ણિમાના ઉપવાસ તોડવા જોઈએ. આ દરમિયાન, કાચું દૂધ અને શાકર મિક્સ કરો. આમ કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ ઝડપથી વધે છે અને બધી સમસ્યાઓ દૂર થાય છે. કુંડળીમાં ચંદ્ર મજબૂત થાય છે.

વધુ જુઓ..

ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે ટિપ્સ, આ અપનાવી લેશો તો બીમારીથી રહેશો સુરક્ષિત

નાસ્તામાં મેગી બ્રેડ ઓમેલેટ બનાવો, એક એવો સ્વાદ જેનો સ્વાદ દરેકને રેસીપી પૂછવા માટે મજબૂર કરી દેશે.

Fathers Day 2026- પપ્પાને ખુશ રાખવા માટે કરો આ 5 નાની-નાની વાતો

Fathers Day Special Recipe- ફાધર્સ ડે માટે સ્વાદિષ્ટ શુગર ફ્રી લાડુ બનાવો.

અષાઢી બીજ નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments