Webdunia - Bharat's app for daily news and videos

Install App

Nirjala Ekadashi Puja Muhurat: બધા વ્રતમાં શ્રેષ્ઠ છે નિર્જલા એકાદશીનું વ્રત, પણ તેને પૂર્ણ કરવુ સહેલુ નથી

સોમવાર, 1 જૂન 2020 (20:31 IST)
નિર્જલા એકાદશી વ્રતનો લાભ 24 એકાદશીના ઉપવાસ સમાન ગણવામાં આવે છે.  નિર્જલા એકાદશી 2 જૂન મંગળવાર છે. આ વ્રતનું પાલન કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવી માન્યતા છે. 
મુશ્કેલ વ્રત છે 
 
નિર્જલા એકાદશી વ્રત એક મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે. આ વ્રતમાં માત્ર ભોજનનો જ  નહી પરંતુ જળનો પણ ત્યાગ કરવો  પડે છે. આ વ્રત દશમીના અંત પછી એકાદશીની તિથિના આરંભથી જ માનવામાં આવે છે અને આ દ્વાદશીની શરૂઆત થયા પછી  ઉપવાસનુ સમાપન થાય છે.
 
વ્રતની શરૂઆત 
એકાદશીની તારીખ શરૂ થઈ - બપોરે 02:57 (01 જૂન 2020)
એકાદશીની તારીખ સમાપ્ત થાય છે - બપોરે 12:04 (02 જૂન 2020)
 
વ્રતના પારણા 
 
વ્રત પૂર્ણ થવાને પારણ કહેવામાં આવે છે. એકાદશીના વ્રતમાં પારણાનું વિશેષ મહત્વ છે. તેની ખૂબ ધ્યાન રાખવુ પડશે. દ્વાદશીની તારીખ પૂરી થાય તે પહેલાં એકાદશી વ્રતના પારણા કરી  લેવા જોઈએ. ત્યારે જ આ વ્રતનો પૂરો લાભ મળે છે. બીજી બાજુ દ્વાદશી તિથિ હેઠળ પારણા ન કરવાને ખૂબ ખોટું માનવામાં આવે છે.
 

વધુ જુઓ..

ગરમીમા ફ્રિજ વગર પણ ખરાબ નહી થાય લોટ અને દૂધ, અપનાવો આ દાદી-નાનીના આ સહેલા દેશી ઉપાય

ઘણી કોશિશ કરવા છતા પણ નથી ઘટી રહ્યુ વજન ? બ્રેકફાસ્ટમાં સામેલ કરો આ 5 વસ્તુઓ, પહેલાજ મહિનામાં જોવા મળશે ફર્ક

મમ્મીની અમૂલ્ય શિખામણો

Mother Day 2026 Wishes in Gujarati: 'તૂ મારી ઓળખ છે મા... અહી જુઓ મધર્સ ડે શુભકામના શાયરી

સવારે કેટલા વાગે ઉઠવું જોઈએ ? 99% લોકો નથી જાણતા તેનો યોગ્ય સમય

વધુ જુઓ..

Aaj Nu panchang - આજનુ પંચાગ -11 મે 2026

Kedarnath Temple- કેદારનાથ મંદિર નો ઇતિહાસ, કેવી છે મંદિરની વાસ્તુકલા

લક્ષ્મીજી ના 108 નામ

Kuber Mantra- કુબેર મંત્ર

ધન પ્રાપ્તિ માટે કયો મંત્ર સૌથી અસરકારક છે? એક એવા મંત્ર વિશે જાણો જે તમારું ભાગ્ય બદલી નાખશે.

આગળનો લેખ
Show comments