Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિવાર નો મંત્ર

વેબ દુનિયા ફીચર ટીમ
શનિવાર, 23 મે 2026 (09:07 IST)

શનિદેવના આશીર્વાદ મેળવવા અને સાડા સાતી, પનોતી કે શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે શનિ બીજ મંત્રનો જાપ અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

ALSO READ: Shaniwar Na Upay: શનિવારે શુભ યોગ અને શ્રવણ નક્ષત્રમાં કરો આ ઉપાય, ધન-ધાન્યની થશે પ્રાપ્તિ અને સમાજમાં મળશે સન્માન

શનિ બીજ મંત્ર:

"ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ
ALSO READ: Laxmi Mantra - શુક્રવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

શનિદેવના પ્રકોપ અને સાડા સાતીથી મુક્તિ મેળવવા

શનિદેવના પ્રકોપ અને સાડા સાતીથી મુક્તિ મેળવવા માટે દર શનિવારે "ૐ પ્રાં પ્રીં પ્રૌં સઃ શનૈશ્ચરાય નમઃ " બીજ મંત્રનો જાપ કરવો સૌથી ઉત્તમ છે. આ જાપ કરવાથી જીવનના કષ્ટો દૂર થાય છે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

શ્રી શનિ મંત્ર

"ૐ શં શનૈશ્ચરાય નમઃ"

વધુ જુઓ..

મુંબઈ-ઉત્તર ભારતીય સ્ટ્રીટ ફૂડની લોકપ્રિય ચાટ દહીં કચોરી રેસીપી

Mutton Galouti Kebab -કુરબાની પછી તરત જ મટન ગલોટી કબાબ આનંદ માણો! તેનો સ્વાદ દરેકને આંગળીઓ ચાટવા માટે મજબૂર કરી દેશે.

Litchi Basundi ઉનાળાની ખાસ મીઠાઈ લીચી બાસુન્ડી - ઇન્સ્ટન્ટ મીઠાઈ

ઉનાળાની ખાસ 'મેંગો મસ્તાની' ફક્ત 10 મિનિટમાં બનાવો; સરળ રેસીપી જુઓ

વધુ જુઓ..

Nautapa 2026 Horoscope: આજથી નૌતપા શરૂ, સૂર્યની જેમ ચમકશે આ 4 રાશીઓનું નસીબ, શું તમારી રાશી પણ આમાં છે સામેલ ?

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -25 મે 2026

રવિવારે કયો મંત્ર જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 24 મે 2026

આગળનો લેખ
Show comments