Webdunia - Bharat's app for daily news and videos

Install App

Surya Grahan Shani Jayanti 2021- ખૂબ ખાસ રહેશે સૂર્યગ્રહણ અને શનિ જયંતી એક જ દિવસ

બુધવાર, 9 જૂન 2021 (20:49 IST)
10 જૂનનો ધાર્મિક દ્ર્ષ્ટિથી ખૂબ ખાસ રહેશે. હિંદુ પંચાંગના મુજબ કાલ જ્યોષ્ઠ મહીનાની અમાવસની તિથિ છે. હિંદુ ધર્મમાં અમાવસ તિથિ ખૂબ વધારે મહત્વ હોય છે. અમાવસ તિથિ પર દાન-પુણ્ય કરવાના ઘણા ગણુ ફળની પ્રાપ્તિ હોય છે. કાલનો દિવસ ખૂબ ખાસ રહેશે. કારણકે કાલે વર્ષનો પ્રથમ સૂર્યગ્રહણ પણ લાગી રહ્યુ છે અને કાલે જ શનિ જયંતી અને વટ સાવિત્રી વ્રત પણ છે. 
 
સૂર્ય ગ્રહણ
આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. જો કે, આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. જેના કારણે સૂતા કાળ માન્ય રહેશે નહીં.
 
 
શનિ જયંતિ
ધાર્મિક માન્યતાઓ અનુસાર ભગવાન શનિનો જન્મ જ્યેષ્ઠ મહિનાના અમાવસના દિવસે થયો હતો. દર વર્ષે આ દિવસને શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાનથી શનિદેવ 
પૂજા કરવામાં આવે છે.
 
હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ઘણું મહત્વ છે. સુહાગિન સ્ત્રીઓ આ ઉપવાસ તેમના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. 
 
આવતીકાલે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે. સુતક અવધિ સૂર્યગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે. સુતક સમયગાળા દરમિયાન શુભ કાર્ય કરવું પ્રતિબંધિત છે, પરંતુ આવતીકાલનું ગ્રહણ ભારતમાં નહી જોવાશે 
જેથી તેનો અસર પણ નહી થશે નહીં અને આવતીકાલે ઉપવાસ રાખી શકાશે.
 
આવો સંયોગ 148 વર્ષ પછી કરવામાં આવી રહ્યો છે
શનિ જયંતિ અને સૂર્યગ્રહણનો આવો સંયોગ લગભગ 148 વર્ષ પછી થઈ રહ્યો છે. આ પહેલા 26 મે 1873 ના રોજ શનિ જયંતિ અને સૂર્યગ્રહણનો સંયોગ થયો હતો. ધાર્મિક માન્યતાઓ અનુસાર શનિદેવ
સૂર્ય ભગવાનનો પુત્ર છે.

વધુ જુઓ..

ગરમી અને પરસેવાને કારણે થાઈ રૈસેસ થી કેવી રીતે બચશો ? જાણી લો કયા ઉપાય કરવા

વાસી રોટલી શાક

શક્કરિયાની પાઈ (Sweet Potato Pie) રેસીપી

દૂધ દરેક માટે નથી હોતું લાભકારી, જાણો કોણે દૂધ ન પીવું જોઈએ ?

Birthday Wishes For Boss- જન્મદિવસની શુભેચ્છાઓ બોસ માટે

વધુ જુઓ..

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 19, 2026

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments