Webdunia - Bharat's app for daily news and videos

Install App

Rice Upay- મેહનતનો ફળ નથી મળી રહ્યુ છે તો મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે કિસ્મત

બુધવાર, 18 મે 2022 (05:17 IST)
ઘણી વાર લોકોની ફરિયાદ હોય છે કે તેણે તેમની મહેનતનો મનભાવતુ ફળ નથી મળી રહ્યુ છે તે જેટલી વખાણ અને પૈસાના હક્કદાર છે તે નથી મળી રહી છે તો તે લોકો માટે અમે લાવ્યા છે અચૂક ઉપાય ઘરના મંદિરમાં કે બહારના મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે દિવસ ધ્યાન રાખો કે આ કામ ચુપચાપ જ કરવુ છે  જાણો શું છે તે વસ્તુ 
 
તમને કરવુ આ છે કે 1 રૂપિયાનો સિક્કો કપાસ, ચાંદીનો ચોરસ ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાના નાનકડુ કળશમાંથી કોઈ એક સામગ્રી લેવી છે અને તેને ચોખા (Rice) ની સાથે ચુપચાપ ઘરના મંદિર કે બહાર કોઈ પણ મંદિરમાં રાખવુ છે. 
 
કેવી રીતે કરી 
જો તમે સિક્કાની પસંદગી કરો છો તો 1 રૂપિયાનો સિક્કો 1 મુટ્ઠી ચોખાની સાથે હથેળીમાં લો અને તમારી પરેશીની બોલીને મંદિરના કોઈ સુરક્ષિત ખૂણામાં ચુપચાપ રાખી દો. 
 
જો રૂની પસંદગી કરો છો તો રૂની સાથે ચોખા રાખો પણ ખાંડના કેટલાક દાણા પણ લઈને ચુપચાપ મંદિરમાં રાખો. 
 
જો શક્ય હોય તો ચાંદીનો ખૂન નાનો ચોરસ ટુકડા પણ ફૂલ અને ચોખાના વચ્ચે છુપાવીને મંદિરમાં રાખી શકો છો. 
 
સફેદ રૂમાલમાં ચોખા લપેટીમે એક સોપારીની સાથે મંદિરમાં ચુપચાપ રાખો. 
 
તાંબાના સૌથી નાના કળશ ખરીદવુ અને તેમાં ચોખા ભરીને મંદિરમાં ચુપચાપ રાખો. 
 
જો તમે આ 5 માંથી કોઈ એ ઉપાય અજમાવી શકો છો પરિણામ ચમકવા લાગશે તમે જોશો કે તમારી મેહનતનો પૂર્ણ ફળ મળવા લાગશે. 

વધુ જુઓ..

Sooji Kheer Recipe: સોજીની ખીર બનાવવામાં સરળ છે અને સ્વાદિષ્ટ પણ છે

Dal benefits: કઈ બિમારીમાં કઈ દાળ ખાવી હેલ્ધી રહેશે ? જાણો સેવન કરવાની યોગ્ય રીતે ને ફાયદા

કાઠિયાવાડી સેવ ટામેટાનું શાક

શું તમે જાણો છો? લોહીમાં વધતી શુગર છીનવી શકે છે આંખોની રોશની; આ લક્ષણો દેખાય તો તરત જ સાવધ થાઓ

કાઠિયાવાડી લસણની ચટણી (Kathiyawadi Garlic Chutney)

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

Pitru Dosh Mukti Upay: શનિવારે કરો પીપળ સાથે જોડાયેલા 4 ઉપાય, પિતૃ દોષથી મળશે મુક્તિ અને જાગી જશે ભાગ્ય

Aaj Nu panchang- આજનુ પંચાગ - 13 જૂન 2026

આગળનો લેખ
Show comments