suvichar

Rice Upay- મેહનતનો ફળ નથી મળી રહ્યુ છે તો મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે કિસ્મત

બુધવાર, 18 મે 2022 (05:17 IST)
ઘણી વાર લોકોની ફરિયાદ હોય છે કે તેણે તેમની મહેનતનો મનભાવતુ ફળ નથી મળી રહ્યુ છે તે જેટલી વખાણ અને પૈસાના હક્કદાર છે તે નથી મળી રહી છે તો તે લોકો માટે અમે લાવ્યા છે અચૂક ઉપાય ઘરના મંદિરમાં કે બહારના મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે દિવસ ધ્યાન રાખો કે આ કામ ચુપચાપ જ કરવુ છે  જાણો શું છે તે વસ્તુ 
 
તમને કરવુ આ છે કે 1 રૂપિયાનો સિક્કો કપાસ, ચાંદીનો ચોરસ ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાના નાનકડુ કળશમાંથી કોઈ એક સામગ્રી લેવી છે અને તેને ચોખા (Rice) ની સાથે ચુપચાપ ઘરના મંદિર કે બહાર કોઈ પણ મંદિરમાં રાખવુ છે. 
 
કેવી રીતે કરી 
જો તમે સિક્કાની પસંદગી કરો છો તો 1 રૂપિયાનો સિક્કો 1 મુટ્ઠી ચોખાની સાથે હથેળીમાં લો અને તમારી પરેશીની બોલીને મંદિરના કોઈ સુરક્ષિત ખૂણામાં ચુપચાપ રાખી દો. 
 
જો રૂની પસંદગી કરો છો તો રૂની સાથે ચોખા રાખો પણ ખાંડના કેટલાક દાણા પણ લઈને ચુપચાપ મંદિરમાં રાખો. 
 
જો શક્ય હોય તો ચાંદીનો ખૂન નાનો ચોરસ ટુકડા પણ ફૂલ અને ચોખાના વચ્ચે છુપાવીને મંદિરમાં રાખી શકો છો. 
 
સફેદ રૂમાલમાં ચોખા લપેટીમે એક સોપારીની સાથે મંદિરમાં ચુપચાપ રાખો. 
 
તાંબાના સૌથી નાના કળશ ખરીદવુ અને તેમાં ચોખા ભરીને મંદિરમાં ચુપચાપ રાખો. 
 
જો તમે આ 5 માંથી કોઈ એ ઉપાય અજમાવી શકો છો પરિણામ ચમકવા લાગશે તમે જોશો કે તમારી મેહનતનો પૂર્ણ ફળ મળવા લાગશે. 

વધુ જુઓ..

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

Brain Stroke શુ છે ? જાણો બ્રેઈન સ્ટ્રોકના લક્ષણો અને બચવાના ઉપાય

વધુ જુઓ..

Akshay Tritiya- અક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

Akshaya Tritiya Daan List: અક્ષય તૃતીયા પર આ 7 વસ્તુઓનું દાન કરવાથી તમારા જીવનમાં આવશે ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની થશે પ્રાપ્તિ

આગળનો લેખ
Show comments