Webdunia - Bharat's app for daily news and videos

Install App

VIDEO - ગુરૂવારે બનાવો આ પોટલી અને સોનાથી ભરી લો તમારી તિજોરી

બુધવાર, 27 માર્ચ 2019 (17:45 IST)
Hindu Dharm - ગુરૂવારનો દિવસ વાસ્તુ  અને જ્યોતિષના સંદર્ભમાં ખૂબ શુભ ગણાય છે. બૃહસ્પતિવાર મૂલત:  દેવી લક્ષ્મીના નાથ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. આ સર્વજ્ઞાત છે કે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ વગર ક્યાં પણ રોકાતી નથી. ગુરૂવાર બૃહસ્પતિ સાત્જે જોડી જોવામાં આવે  તો વૃહસ્પતિ અને બૃહસ્પતિના દેવને શિવ ભક્તના રૂપમાં પણ ગણાય છે. વાસ્તુ દૃષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન ખૂણો છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે. વાસ્તુના દ્રષ્ટિકોણથી બૃહસ્પતિ દેવની દિશા ઉત્તર પૂર્વ એટલે ઈશાન ખૂણો  છે. ઈશાન ખૂણાને ઈશ્વર અને કુબેરની દિશા ગણાય છે.

 
આવા  જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
ગુરૂવારના દિવસે બનાવવામાં આવેલ  આ પોટલી તમારા ધન અને સોનાનો ખજાનો ભરી શકે છે. પોટલીમાં મુકવામાં આવેલ  આ વસ્તુઓ ઘરમાં જ મળી જાય છે. 
 
આ પોટલી બનાવવા માટે ગુરૂવાર પ્રદોષકાળમાં શ્રેષ્ઠ ગણાય છે. ઘરના પૂજા ઘરમાં પીળું કપડુ પાથરી લો.  ઈચ્છામુજબ એમા આ વસ્તુઓ ભરી લો 
આ પીળા કપડામાં ચણાની  દાળ,  હળદરની ગાંઠ,  એક આખુ લાલ મરચું અને સોનાનો  એક ટુકડો મુકો. આની  પોટલી બનાવી પૂજા ઘરમાં વિધિવત પૂજન કરી અને દેવો પર અર્પિત કરી લાલ દોરીથી બાંધી લો. એ પછી સૂર્યાસ્ત પહેલા આ પોટલીને ઘરની તિજોરીમાં મુકી દો. 

આવનારા દિવસોમાં તમને તેની અસર જોવા મળશે.  

વધુ જુઓ..

આજની ખાસ રેસીપી: પાલકની ચટણી

ચોમાસામાં ઓટમીલ અને દહીંનો ફેસ પેક લગાવો, ત્વચા પર આવશે કુદરતી ચમક

ગુજરાતી રેસીપી- પનીર કાઠી રોલ

મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે ? જાણો તેના પાછળનું સાયન્ટીફીક કારણ

અકબર-બીરબલની વાર્તા: મીઠી સજા

વધુ જુઓ..

અષાઢી બીજ કચ્છીઓના નવા વર્ષ તરીકેની ઉજવણી કેવી રીતે શરૂ થઈ ? જાણો તેનુ મહત્વ

Happy Ashadhi Beej - અષાઢી બીજ અને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છા

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

આગળનો લેખ
Show comments