Webdunia - Bharat's app for daily news and videos

Install App

શા માટે સાવરણીથી પથારી સાફ ન કરવી જોઈએ

બુધવાર, 27 ડિસેમ્બર 2023 (13:57 IST)
Broom on bed- આજે આપણે જાણીશું કે શા માટે સાવરણી ફેરવવી કે બેડ પર ન મૂકવી જોઈએ. સાવરણી પણ પલંગ પર રાખવી જોઈએ નહીં કે પલંગને સ્પર્શવી જોઈએ નહીં.
 
પથારી પર ઝાડૂ ન લગાવવાના વૈજ્ઞાનિક કારણ ખૂબજ સરળ છે. ઝાડૂને સાફ સફાઈ માટે ઉપયોગ કરાય છે. તેથી કો ઝાડૂ તમે જે પથારી પર સૂવો છો તેના પર કરસ્ગો તો ઝાડૂની ગંદગી પથારી પર આવી શકે છે. 
 
પથારી પર ઉઠતા-બેસતા કે સૂતા સમયે કે પછી ખાતા અસ્મયે ત્યાંની ગંદગી મોઢામાં જઈ શકે છે કે પછી તમારા કપડા પર આવી શકે છે. તેનાથી તમે માંદા પડી શકો છો. તેથી વૈજ્ઞાનિક તર્ક આ કહે છેકે ઝાડૂને પથારી પર નહી રાખવુ જોઈએ. 
 
તે જ સમયે, જ્યોતિષીય તર્ક તેનાથી વિપરીત કહે છે કે પલંગ પર સાવરણી ખસેડવા અથવા મૂકવાથી ઘરમાં રોગ આવે છે. જે પલંગ પર સાવરણી લહેરાય છે તેના પર સૂતી વ્યક્તિ બીમાર પડે છે. જ્યાં સાવરણીને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે (મા લક્ષ્મીની પૂજાના નિયમો)
 
 

વધુ જુઓ..

રાજમા કબાબ રેસીપી

ચોમાસામાં વધી જાય છે ડાયેરિયાનું સંકટ, જાણો આ દરમિયાન શું ખાવું જોઈએ ?

ઉતાવળમાં કે ફક્ત લાગણીશીલ બનીને ન લેશો નિર્ણય, જીવનસાથી પસંદ કરતા પહેલા જાણી લો ચાણક્યનાં 4 જરૂરી નિયમ

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 13, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 12, 2026

જુલાઈનું પહેલું પ્રદોષ વ્રત ક્યારે રાખવામાં આવશે ? જાણો ભગવાન શિવની પૂજા માટે કયું મુહૂર્ત રહેશે સૌથી ઉત્તમ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 11, 2026

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

આગળનો લેખ
Show comments