suvichar

શા માટે સાવરણીથી પથારી સાફ ન કરવી જોઈએ

Updated: બુધવાર, 27 ડિસેમ્બર 2023 (14:00 IST)
Broom on bed- આજે આપણે જાણીશું કે શા માટે સાવરણી ફેરવવી કે બેડ પર ન મૂકવી જોઈએ. સાવરણી પણ પલંગ પર રાખવી જોઈએ નહીં કે પલંગને સ્પર્શવી જોઈએ નહીં.
 
પથારી પર ઝાડૂ ન લગાવવાના વૈજ્ઞાનિક કારણ ખૂબજ સરળ છે. ઝાડૂને સાફ સફાઈ માટે ઉપયોગ કરાય છે. તેથી કો ઝાડૂ તમે જે પથારી પર સૂવો છો તેના પર કરસ્ગો તો ઝાડૂની ગંદગી પથારી પર આવી શકે છે. 
 
પથારી પર ઉઠતા-બેસતા કે સૂતા સમયે કે પછી ખાતા અસ્મયે ત્યાંની ગંદગી મોઢામાં જઈ શકે છે કે પછી તમારા કપડા પર આવી શકે છે. તેનાથી તમે માંદા પડી શકો છો. તેથી વૈજ્ઞાનિક તર્ક આ કહે છેકે ઝાડૂને પથારી પર નહી રાખવુ જોઈએ. 
 
તે જ સમયે, જ્યોતિષીય તર્ક તેનાથી વિપરીત કહે છે કે પલંગ પર સાવરણી ખસેડવા અથવા મૂકવાથી ઘરમાં રોગ આવે છે. જે પલંગ પર સાવરણી લહેરાય છે તેના પર સૂતી વ્યક્તિ બીમાર પડે છે. જ્યાં સાવરણીને મા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે (મા લક્ષ્મીની પૂજાના નિયમો)
 
 

વધુ જુઓ..

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

Ganesh Chaturthi 2026: બાપ્પાને અર્પણ કરો વિવિધ પ્રકારના મોદક, જાણો રેસિપી

Vrat Special Recipe- ઉપવાસના નાળિયેર અને ડ્રાયફ્રૂટ લાડુ

ઉપવાસમાં બનાવો ઝટપટ દહીંવાળા બટાકા, સ્વાદ એવો કે વારંવાર બનાવવાનું મન થશે

વધુ જુઓ..

Hartalika Teej 2026 Wishes: કેવડાત્રીજ 2026 ની શુભકામનાઓ

Ganeshotsav 2026:ક્યારે છે ગણેશ ચતુર્થી ? જાણો ગણપતિ સ્થાપનાનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 12 સપ્ટેમ્બર , 20226

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

આગળનો લેખ
Show comments