Webdunia - Bharat's app for daily news and videos

Install App

અહીં દીકરી અને માતાનો હોય છે એક જ પતિ

શુક્રવાર, 27 ઑક્ટોબર 2023 (10:05 IST)
આજે અમે જે પરંપરા વિશે તમને જણાવી રહ્યા છીએ તેના વિશે કદાચ જ તમે સાંભળ્યું નહી હોય અને જ્યારે તમે આ વિશે જાણશો તો ચોંકી જશો. દુનિયામાં એક એવી જાતિ છે જ્યાં દીકરીનો પતિ તેના જ પિતા હોય છે, આ જનજાતિ બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વમાં મધોપુર જંગલમાં રહે છે.  તે જાતિ  આદિવાસી હેઠળ આવે છે અને જેનું નામ 'મંડી' છે. મંડી સમાજના મોટાભાગના લોકો આ સમયે ઈસાઈ મઝહબ કબૂલ કરી લીધું છે. અહીં પરિવાર પર મહિલાઓની હુકૂમત ચાલે છે આ જનજાતિની પરંપરા પ્રમાણે, જો કોઈ મહિલાનો પતિ બહુ જ ઓછી ઉંમરમાં મૃત્યુ પામે છે તો મહિલાને તેના પતિના પરિવારમાં જ કોઈ ઓછી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન કરવાના હોય છે.  આ સમાજનું માનવું છે કે  'અમને અમારા લોકો માટે અમુક વસ્તુ કરવી પડે છે. કારણકે પોતાના લોકોની મિલકતને બચાવવાની હોય છે. કેટલીક શરતો હેઠળ દીકરીને પોતાના જ પિતા સાથે લગ્ન કરવા પડે છે.'
 
-  આ પરંપરાને માનનારી જનજાતિ બાંગ્લાદેશના મંડી વિસ્તારમાં રહે છે. 
- આ જનજાતિમાં રહેતી એક 30 વર્ષની મહિલા ઓરોલાના પિતાનું જ્યારે અવસાન થયું તો તે બહુ નાની હતી. 
- તેના પિતાના મોત બાદ તેની માતાએ પછી બીજા લગ્ન કરી લીધા. તેના સાવકા પિતાનું નામ નોટેન હતું. 
- આ સાથે જ જો એ મહિલાની કોઈ દીકરી છે તો તેના લગ્ન પણ એ મંડપમાં જ તે વ્યક્તિ સાથે કરવામાં આવે છે.
- આવું એટલા માટે છે કારણ કે આ જનજાતિનું માનવું છે કે, ઓછી ઉંમરનો આ પતિ નવી પત્ની અને તેની પુત્રીનો પણ પતિ બનીને બન્નેને સાથે ખુશ રાખી શકે. 
- હવે આ અજીબોગરીબ પ્રથાના કારણે ઓરોલાને નોટેનથી ત્રણ બાળકો છે અને તેની માતાને પણ નોટેનથી 2 બાળકો છે. 
- બન્ને માતા દીકરી એક જ પતિ સાથે એક જ ઘરમાં સાથે રહે છે.
- ઓરોલા જેને બાળપણથી પિતા તરીકે જોતી અને બોલાવતી હતી, હવે તે તેના પતિ બની ચૂક્યો હતો. 
- પરંતુ આ વિશે ઓરોલાને કોઈ જાણકારી નહોતી. 
- તેના લગ્ન માત્ર 3 વર્ષની ઉંમરમાં જ મંડી જનજાતિની એક પરંપરા તરીકે કરવામાં આવ્યા હતા
- પરંતુ જ્યારે ઓરોલાએ પોતાની કિશોરાવસ્થાને પાર કરી તો તેને ખબર પડી કે તેના સાવકા પિતા જ તેના પતિ છે. 
 
 




 
(આ માહિતી દિવ્ય ભાસ્કરના જૂના લેખ પર આધારિત છે) 

વધુ જુઓ..

કેતન અગ્રવાલ હત્યા કેસમાં નવો વળાંક, પોલીસે ખુલાસો કર્યો કે લોહગઢ કિલ્લામાં હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જીજાની ક્રૂરતા અને છેતરપિંડીનો સનસનાટીભર્યો ખુલાસો, પોલીસે આરોપી સહિત 3 લોકો સામે FIR નોંધી.

મહારાષ્ટ્ર સરકારે લગ્ન કાર્ડ પર કન્યા અને વરરાજાની જન્મ તારીખનો ઉલ્લેખ કરવો ફરજિયાત બનાવ્યો છે.

T20 WC માં એક સ્થાન માટે ત્રણ ટીમો વચ્ચે જંગ, ગ્રુપ બી માંથી કોણે મળશે સેમીફાઈનલની બચેલી ટિકિટ

બ્રાઝિલનો ફિફા વર્લ્ડ કપ પાવર શો: વિનિસિયસનો ડબલ અને નેમારની વાપસીથી સનસનાટી મચી

વધુ જુઓ..

Gayatri Mantra : ગાયત્રી મંત્રનો મહિમા અને મહત્વ

Nirjala Ekadashi Vrat Katha - નિર્જલા એકાદશી વ્રત કથા

Nirjala Ekadashi- વર્ષમાં 24 એકાદશીનું પુણ્ય આપતું એકમાત્ર વ્રત; પૂજાની સૌથી સરળ અને સાચી રીત જાણો

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 25 જૂન 2026

Nirjala Ekadashi 2026: નિર્જલા એકાદશીનું વ્રત કરતા પહેલા જાણી લો નિયમો, તો જ તમને આખા વર્ષની એકાદશીનું મળશે ફળ

આગળનો લેખ
Show comments