Webdunia - Bharat's app for daily news and videos

Install App

અધિકમાસમાં કૃષ્ણપક્ષમાં દાન કરો આ 15 વસ્તુઓ

સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (18:29 IST)
પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ વિષ્ણુ પૂજનની સાથે તિથિ મુજબ દાન કરવાથી માનવને ઘણા ગણુ વધારે ફળ પ્રાપ્ત હોય છે. સાથે જ આ મહીનામાં કથા સાંભળવાનો વધારે મહત્વ છે. આ મહાત્મયને શુભ ફળદાયી બનાવવા માટે માણસને પુરૂષોત્તમ માસમાં તેમનો આચરણ ખૂબ પવિત્ર અને સારું ચરિત્રને ઉજાગર કરનારું સદવ્ય્વહાર કરવું જોઈએ. પુરૂષોત્તમ માસમાં આપેલ દાન -ધર્મનો ખૂબ મોટું મહત્વ છે. આવો જાણીએ પુરૂષોત્તમ માસમાં તિથિ મુજબ કઈ વસ્તુઓનો દાન કરવુ :- 
અધિકમાસ કૃષ્ણપક્ષ દાન 
ચાંદી કે પાત્ર 
કાંસાના પાત્ર 
ચણા કે ચણાની દાળ  
ખારેક 
ગોળ અને તુવેર દાળ 
લાલ ચંદન 
મીઠા રંગ 
કપૂર કેવડાની ધૂપબત્તી 
કેસર 
કસ્તૂરી 
ગોલોચન (સ્ટોન ) 
શંખ
ઘંટી
મોતી કે મોતીની માળા 
હીરા / પન્ના/ મણિક કે કોઈ પણ રત્ન  

વધુ જુઓ..

World Sorry Day- જાણો ક્ષમા દિવસનું મહત્વ અને કેમ ઉજવાય છે આ ખાસ દિવસ

World Chocolate Day 2026- વર્લ્ડ ચોકલેટ ડેનું મહત્વ

International Kissing Day 2026 : આંતરરાષ્ટ્રીય ચુંબન દિવસ ઉજવવામાં આવે છે

શુ લેપટોપને પેટ પર મુકીને કામ કરવાથી પુરૂષોમાં પ્રોસ્ટેટ કેંસર અને મહિલાઓમાં મિસકેરેજનો ખતરો થાય છે, જાણો શુ કહે છે વિશેષજ્ઞ

Monsoon Special- વરસાદની મજા બમણી કરશે આ ગરમાગરમ અને ક્રિસ્પી નાસ્તો, આજે જ બનાવો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 7 જુલાઈ, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 6, 2026

Yogini Ekadashi 2026: જુલાઈમા પહેલી અગિયારસ ક્યારે છે ? જાણો તિથી, પૂજા વિધિ અને મહત્વ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -જુલાઈ 5, 2026

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

આગળનો લેખ
Show comments