Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુભ ફળ જોઈતુ હોય તો શિવજીને પ્રસન્ન કરવા અઠવાડિયાની શરૂઆત આ રીતે કરો..

સોમવાર, 10 ફેબ્રુઆરી 2020 (12:23 IST)
સોમવારે ચંદ્ર ગ્રહ માટે વિશેષ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ જો કુંડળીમાં ચંદ્ર ગ્રહ અશુભ સ્થિતિમાં છે તો વ્યક્તિને અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે.  સોમવારે ભગવાન શિવનુ પણ પૂજન કરવામાં આવે છે. 
 
અહી જાણો શિવજી અને ચંદ્ર ગ્રહની કૃપા મેળવવાના કેટલાક ઉપાય... 
 
-  શિવજીને જળ અને દૂધ અર્પિત કરો.. બિલી પત્ર ચઢાવો 
- ચંદ્ર માટે દૂધ અને ચોખાનુ દાન કરો 
- મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. મંત્ર જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઈએ. આ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો. 
-મહામૃત્યુંજય મંત્ર  - "ૐ ત્ર્યમ્બક યજામહે સુગન્ધિં પુષ્ટિવર્ઘનમ
           ઉર્વારુકમિવ બન્ધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત" 
 
જો તમે ચાહો તો ૐ નમ: શિવાય મંત્રનો જાપ પણ કરી શકો છો. 
 
- શિવ મંદિરમાં કે કોઈ ગરીબને ઈચ્છા મુજબ ધન કે અનાજનુ દાન કરો. 
- કોઈ સુહાગનને સુહાગનો સામાન દાન કરો. સૌભાગ્યનો સામાન જેવો કે બંગડીઓ, કંકુ, લાલ સાડી વગેરે..  

વધુ જુઓ..

સવારે ખાલી પેટ જીરૂ અને અજમાનું પાણી પીવાથી શું થાય છે ? અહી જાણી લો તેના હેલ્થ બેનિફિટસ

શાહી ગુલાબ પિસ્તા બરફી

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

વધુ જુઓ..

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments