Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહિલાઓ રાત્રે સૂતા પહેલા જરૂર કરે આ કામ, સવારે લક્ષ્મી આવશે તમારે દ્વાર

ગુરુવાર, 26 ડિસેમ્બર 2019 (16:32 IST)
ભારતીય ઘરોમાં કેટલીક પરંપરાઓ છે જેનું  પાલન આપણા વડીલો કરતા આવી રહ્યા છે. પણ ધીમે-ધીમે આધુનિકતાના ચક્કરમાં નવી પેઢી આ પરંપરાઓથી દૂર થતી જાય છે.  તેથી જ  તો આજકાલ ઘરોમાં પ્રેમ લાગણી અને ધન રહ્યુ નથી.  પહેલા એક કમાવતો હતો આખું પરિવારનું ભરણ પોષણ થતુ હતુ.  પણ આજકાલ લગભગ  બધા કમાવે છે તોય પણ ઘરમાં કોઈ ન કોઈ વસ્તુનો  અભાવ રહે છે. 
 
જે ઘરમાં મહિલાઓ રાત્રે સૂતા પહેલા આ કામ કરે છે ત્યાં સવારે લક્ષ્મી ચોક્કસ આવે છે. 

 
* ઘરમાં વૈભવ , સંપન્નતા અને ખુશહાલી માટે રાત્રે સૂતા પહેલા વાસણ ધોઈને રસોડાને સાફ કરીને સૂવુ  જોઈએ. 
* મુખ્યદ્વાર પાસે કચરાનો ડબ્બો રાખવાથી પાડોશીઓ સાથે  સંબંધો ખરાબ થાય છે અને લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. 

* સૂર્યાસ્ત સમયે જો કોઈ બહારનો માણસ તમારી પાસે  દૂધ કે દહીં માગે તો ન આપવું જોઈએ આનાથી લક્ષ્મી ઘરમાંથી બહાર નીકળી જાય છે.  
*સાવરણીને દક્ષિણ પશ્ચિમ દિશામાં સંતાડીને મુકો. 
 
* સૂતા પહેલા વાળ ન ખોલવા.   

વધુ જુઓ..

ઘઉં માં ધનેડા નહીં આવે, તેને સંગ્રહ કરતી વખતે ફક્ત આ 2 વસ્તુઓ ઉમેરો.

ફોન કવરમાં પૈસા મુકો છો ? આ આદત તમને મોંઘી પડી શકે છે

Kids Story- શિયાળની ચાલાકી

નાસ્તામાં મેંગ્લોર સ્ટાઇલની ગોલી ભજીયા બનાવો. આ રેસીપી ફોલો કરો અને આ સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરો

National Tea Day 2026: શું તમે પણ દૂધવાળી ચા પીવો છો ? તો જાણી લો તેનાથી આરોગ્યને થતા નુકશાન

વધુ જુઓ..

મંગળવારે મૃગશિરા નક્ષત્રમાં કરો આ ઉપાયો, ધન-ધાન્ય અને માન-સન્માનની થશે પ્રાપ્તિ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

હનુમાન આરતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ -21 એપ્રિલ

બદ્રીનાથ યાત્રા પહેલા, એક 'રાક્ષસ' ને 40 કિલો ચોખા અને ગોળનો ભવ્ય પ્રસાદ ચઢાવવામાં આવે છે. આ માન્યતા પાછળનું સત્ય જાણો.

આગળનો લેખ
Show comments