Webdunia - Bharat's app for daily news and videos

Install App

Mauni Amavasya 2024- મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે.

ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2024 (13:40 IST)
Mauni Amavasya  2024 - હિંદુ ધર્મમાં માગશર મહીનામાં કૃષ્ણ પક્ષની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ દિવસે પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરવા અને દાન કરવાના ખાસ મહત્વ હોય છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે ગંગા સ્નાન કરવા અને દાન -પુણ્ય કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ છે આ વર્ષે મૌની અમાસ કયારે છે અને શુભ મુહુર્ત શું રહેશે. 
 
મૌની અમાવસ્યા તિથિ
આ વર્ષે મૌની અમાવસ્યા 9 ફેબ્રુઆરીએ આવી રહી છે. હિન્દુ કેલેન્ડર મુજબ, માઘ મહિનાની અમાવસ્યા તિથિ 9 ફેબ્રુઆરીના રોજ સવારે 8:02 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે એટલે કે 10 ફેબ્રુઆરીએ સવારે 4:28 વાગ્યે સમાપ્ત થશે.
 
મૌની અમાવસ્યાનો શુભ સમય
આ દિવસે સ્નાન અને દાન કરવાનો શુભ સમય સવારે 8.02 થી 11.15 સુધીનો છે.
 
મૌની અમાવસ્યાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે માઘ અમાવસ્યાના દિવસે નદીઓ અમૃતમાં ફેરવાય છે અને આ શુભ અવસર પર નદીમાં સ્નાન કરવાથી દીર્ઘાયુનું વરદાન મળે છે. એવું કહેવાય છે કે જે લોકો આ દિવસે ગંગા નદીમાં સ્નાન નથી કરી શકતા તેમણે ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવું જોઈએ.

વધુ જુઓ..

શું ચોમાસાની ઋતુમાં દહી ન ખાવુ જોઈએ ?

ચોમાસામાં લાઈટ ચાલુ કરતાં જ ઘરમાં ભરાઈ જાય છે પાંખવાળા કીડા? આ રહ્યા તેને ભગાડવાના અચૂક ઘરેલું ઉપાયો

Vrat Special- મખાણા અને ડ્રાયફ્રૂટ્સ ખીર – સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રેસીપી

Relationship- સંબંધોમાં સમસ્યાઓ કેમ ઊભી થાય છે?

વર્ષાઋતુ નિબંધ

વધુ જુઓ..

શનિવારે યુવકોએ સાસરીયામાં ના જવું, તેલ-મીઠું અને લોખંડની વસ્તુઓ ખરીદવાથી બચો, જાણો અઠવાડીયાના કયા દિવસે કયા કામ ન કરવા જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 4, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણેશ સ્તુતિ (જુઓ વીડિયો)- Ganesh Stuti

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 3 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments