Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (5.06.2018)

મંગળવાર, 5 જૂન 2018 (00:18 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 5 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી
 
 
તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે તમારો જન્મ 5 તારીખે થયો છે. 5નો મૂલાંક પણ 5 પણ હોય છે. આવી વ્યક્તિ મોટાભાગે મિતભાષી હોય છે. કવિ. કલાકાર અને અનેક વિદ્યાઓના માહિતગાર હોય છે.  તમારી અંદર ગઝબનું આકર્ષણ શક્તિ હોય છે.  તમારી અંદર બીજાને પોતાના બનાવી દેવાના વિશેષ ગુણ હોય છે. અજાણ્યા વ્યક્તિ ની મદદ માટે પણ તમે સદૈવ તૈયાર રહે છે.  તમારી અંદર કોઈપણ પ્રકારનુ પરિવર્તન કરવુ મુશ્કેલ છે.  અર્થાત જો તમે સારા સ્વભાવના વ્યક્તિ ચ હો તો તમારી કોઈપણ ખરાબ સોબત બગાડી નથી શકતી. જો તમે ખરાબ આચરણના છો તો દુનિયાની કોઈપણ તાકત તમને સુધારી નથી શકતો. પણ સામાન્ય રીતે 5 તારીખના રોજ જન્મેલા વ્યક્તિ સૌમ્ય સ્વભાવના જ હોય છે. 
 
શુભ તારીખ  : 1,  5,  7,  14,  23  
 
શુભ અંક  : 1,  2,  3,   5,   9,  32,  41,  50
 
શુભ વર્ષ  : 2030,  2032,  2034,  2050,  2059,  2052   
 
ઈષ્ટદેવ - દેવી મહાલક્ષ્મી. ગણેશજી. માં અંબે
 
શુભ રંગ : ગ્રીન. ગુલાબી. જાંબલી. ક્રીમ 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 5 નો સ્વામી બુધ છે. બીજા વર્ષનો મૂલાંક પણ 5 છે. આ વર્ષ તમારે માટે સફળતાઓથી ભરેલુ રહેશે.  અત્યાર સુધી આવી રહેલ મુશ્કેલીઓ પણ આ વર્ષ દૂર થતી જોવા મળશે.  પરિવારિક પ્રસન્નતા રહેશે. સંતાન પક્ષ તરફથી ખુશખબર આવી શકે છે. નોકરિયાત વ્યક્તિઓ માટે આ વર્ષ ચોક્કસ સફળતાઓથી ભરેલુ રહેશે. દાંમ્પત્ય જીવનમાં મધુર વાતાવરણ રહેશે. અવિવાહિત પણ લગ્નના બંધનમાં બંધાશે. વેપાર વ્યવસાયમાં પ્રગતિથી પ્રસન્નાતા રહેશે. 

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

Vegetarian City: ભારતનું એક અનોખું શહેર, જ્યાં ઈંડા વેચવા પર પણ તમને જેલ થઈ શકે છે! તેનું નામ જાણીને તમને નવાઈ લાગશે.

Ayodhya Ram Mandir Donation Scam- દાન ચોરીના આરોપો બાદ ભક્તોએ પોતાની પદ્ધતિ બદલી, જાણો દાન પર શું અસર પડી?

પાગલ પતિએ તેની પત્ની પર કુહાડીથી હુમલો કર્યો, પછી પોતે પણ ભયાનક પગલું ભર્યું.

Jagannath Rath Yatra 2026- ભગવાન જગન્નાથ દર વર્ષે 15 દિવસ બીમાર પડે છે; જાણો અંસાર કાલનું કારણ અને મહત્વ

યોગેશ પટેલના નિધનથી ખાલી પડેલી માંજલપુર બેઠક પર પેટાચૂંટણી જાહેર, 3 ઓગસ્ટે આવશે પરિણામ

આગળનો લેખ
Show comments