Multi Category 797.htm

Notifications

ધર્મ

Nagchandreshwar mahadev- નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર

17 Aug 2026

નાગચંદ્રેશ્વર મહાદેવ મંદિરના દ્વાર, વર્ષમાં એક દિવસ માટે ખુલે છે આ મંદિર ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરના ટોચ પર સ્થિત નાગચંદ્રેશ્વર મહાદેવ ...

Nag Panchmi Katha- નાગ પાંચમ કથા

17 Aug 2026

પહેલાંના સમયની વાત છે. એક શેઠાણીને સાત પુત્રો હતા. સૌથી નાના પુત્રની પત્ની શ્રેષ્ઠ ચરિત્રની વિદૂષી અને સુશીલ હતી. પરંતુ તેને ભાઈ નહોતો. એક દિવસે ...

Nag panchami - નાગપંચમી પર ભૂલથી પણ ના કરો આ કાર્ય, આજે કુલેરનો પ્રસાદ જરૂર બનાવો

17 Aug 2026

Naag Panchami - શાસ્ત્રો મુજબ નાગ પાચમ પર વાતાવરણમાં દેવતાઓના પવિત્ર ચૈતન્યના અતિસૂક્ષ્મ કણ ભૂમિ પર આવે છે. આ દિવસે નિષેધ કાર્ય કરવાથી રજ તમ ...

શ્રાવણનો પહેલો સોમવાર: શુભ મુહૂર્ત, વિધિ અને પૂજા માટે 5 ખાસ ઉપાયો જાણો.

16 Aug 2026

શિવ ઉપાસનાનું પવિત્ર ધામ શ્રાવણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને શ્રાવણનો પહેલો સોમવાર 17 ઓગસ્ટ, 2026 ના રોજ આવે છે. આ વર્ષનો પહેલો સોમવાર ખૂબ જ ...

Nag panchami 2026- નાગ પાંચમ પર પીપળ અને બિલ્વના વૃક્ષોની પૂજા કેમ કરવામાં આવે છે? તેનું મહત્વ જાણો

16 Aug 2026

નાગ પાંચમના દિવસે, તમે પીપળ અને બિલ્વના વૃક્ષોની પણ પૂજા કરી શકો છો. તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. ઉપરાંત, તમારી મુશ્કેલીઓ દૂર થાય છે

Batwara 1947- 'બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે

16 Aug 2026

બટવારા 1947'માં સની દેઓલના શક્તિશાળી અભિનય અને પ્રીતિ ઝિન્ટાના શાનદાર પુનરાગમન સાથે ભાગલાના દુ:ખને દર્શાવવામાં આવ્યું છે. અસગર વજાહતના એવોર્ડ ...

Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો

16 Aug 2026

વીર પસલી વ્રત એ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે. શ્રાવણ મહિનાના કોઈપણ રવિવારથી આ વ્રત શરૂ થાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહૂતિ થાય છે. ...

Veer Pasali Vrat Katha - વીર પસલી વ્રતની કથા, વિધિ અને મહત્વ

16 Aug 2026

શ્રાવણ માસના પહેલા રવિવારે આ વ્રતનો પ્રારંભ થાય અને બીજા રવિવારે પુરું થાય. આજે બહેન ભાઈને ત્યાં જમે, ભાઈ-બહેનને યથાશક્તિ ભેટ આપી રાજી કરે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 ઓગસ્ટ, , 2026

16 Aug 2026

આજનુ પંચાગ -16 ઓગસ્ટ, , 2026 સૂર્યોદય - 05:46 AM સૂર્યાસ્ત - 07:02 PM 16 ઓગસ્ટ, 2026 રવિવાર શ્રાવણ સુદ ચોથ - વિક્રમ સંવત 2082

Sawan Somwar: શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે ? જાણો પૂજા વિધિ અને કેવી રીતે કરશો ભગવાન શિવને પ્રસન્ન

15 Aug 2026

શ્રાવણ મહિનામાં સોમવારે ઉપવાસ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વર્ષે શ્રાવણ મહિનામાં ચાર સોમવાર હશે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ...

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 2026

15 Aug 2026

આજનુ પંચાગ - 15 ઓગસ્ટ , 20226 સૂર્યોદય - 05:49 AM સૂર્યાસ્ત - 06:59 PM 15 ઓગસ્ટ, 2026 શનિવાર શ્રાવણ સુદ ત્રિજ- વિક્રમ સંવત 2082

15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસ કેમ ઉજવાય છે ? આવો છે Independence Day નો ઈતિહાસ

15 Aug 2026

Independence Day History in Gujarati :15 ઓગસ્ટ 1947 ના રોજ, ભારતે વર્ષોના સંઘર્ષ અને બલિદાન પછી સ્વતંત્રતા મેળવી. સ્વતંત્રતા દિવસ આપણને ...

15 ઓગસ્ટ 2026ના રોજ તિરંગો ફરકાવતા પહેલાં જાણી લો આ જરૂરી નિયમો

14 Aug 2026

15 ઓગસ્ટ ભારત માટે માત્ર એક પર્વ નથી, પરંતુ દેશભક્તિ, ગૌરવ અને બલિદાનનું પ્રતીક છે. આપણો રાષ્ટ્રધ્વજ તિરંગો દેશની એકતા અને અખંડિતતાનું ...

ત્રિરંગાના દરેક રંગમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે, જાણો દરેક રંગનો અર્થ શું છે?

14 Aug 2026

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો માત્ર દેશની ઓળખનું પ્રતિક નથી, પરંતુ તેના દરેક રંગમાં ભારતના મૂલ્યો અને વિચારધારાનો સંદેશ છુપાયેલો છે. 15 ઓગસ્ટના ...

શ્રાવણમાં રાશિ મુજબ આ રીતે કરો ભગવાન શિવની આરાધના, પૂજાનુ મળશે પૂર્ણ ફળ અને કાયમ રહેશે સુખ-સમૃદ્ધિ

14 Aug 2026

શ્રાવણના શુભ મહિનામાં જો તમે તમારી રાશિ મુજબ શિવલિંગને કેટલીક વસ્તુઓ ચઢાવશો અને ભક્તિ ભાવથી પૂજા કરશો તો તમારા જીવનમાં હંમેશા ખુશહાલી કાયમ ...

Independence Day 2026 Wishes: દેશભક્તિના રંગે રંગાયેલા આ મેસેજીસ તમારા મિત્રો અને સંબંધીઓને મોકલીને પાઠવો '80 મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા'

14 Aug 2026

Independence Day 2026: સ્વતંત્રતા દિવસ, જે દિવસે ભારત બ્રિટિશ શાસનમાંથી મુક્ત થયું હતું. આ દિવસે બધા ભારતીયો પર એકબીજાને શુભેચ્છાઓ પાઠવવી ...

Happy Jivantika Vrat Wishes 2026 - બાળકોના દીર્ઘાયુ આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે કરવામા આવતા જીવંતિકા વ્રતની શુભેચ્છા -

14 Aug 2026

શ્રાવણ માસ આવે એટલે સમજો કે તહેવારની શરૂઆત થઇ ગઇ. 13 ઓગસ્ટે શ્રાવણ માસ શરૂ થાય છે. 13 ઓગસ્ટ થી શ્રાવણ માસનો પ્રથમ દિવસ. જે લોકો શ્રાવણ આખો ...

રસ્તા પર પડેલી આ વસ્તુઓ પર ભૂલથી પણ ન મુકશો પગ, જીવનમાં વધવા માંડે છે નેગેટીવ પ્રભાવ, જાણો શું છે ધાર્મિક માન્યતાઓ

14 Aug 2026

રસ્તા પર કે ચાર રસ્તા પર પડેલી અમુક શુભ વસ્તુઓ પર પગ મૂકવો અશુભ માનવામાં આવે છે. તમારે કઈ વસ્તુઓ પર પગ મૂકવાનું ટાળવું જોઈએ અને તેની પાછળ કઈ ...

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર આર્ટિસ્ટ અને હવે રામાયણની સીતા, જાણો સાંઈ પલ્લવીનો અહી સુધી પહોચવાનો સંઘર્ષ

13 Aug 2026

કંગના રનૌતની ફિલ્મમાં જુનિયર કલાકાર તરીકે શરૂઆત કરનાર સાઈ પલ્લવી હવે ભારતીય સિનેમામાં એક મોટું નામ છે. પોતાની સ્વાભાવિક સરળતા સાથે, તે હવે ફિલ્મ ...

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

13 Aug 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

ગુજરાતી જોક્સ - 15 ઓગસ્ટ છે,

13 Aug 2026

પત્ની: 15 ઓગસ્ટ છે, મને આઝાદી જોઈએ છે!