0

Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો

સોમવાર,જુલાઈ 14, 2025
0
1
બોળ ચોથ ક્યારે છે? બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આજે છે બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે, બોળિયો એટલે વાછડો તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે
1
2
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, જ્યારે કે ઉત્તરભારત જેવા કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ 25 જુલાઈથી શરૂ થશે. દેશભરના શિવ મંદિરો અને શિવાલયોમાં લાખો લોકો ભેગા થઈ રહ્યા છે. આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે, તો જાણો શ્રાવણમાં શું ...
2
3
શ્રાવણ પૂજા 2025: શ્રાવણ મહિનો (શ્રાવણ મહિનો) ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. તે ફક્ત ધાર્મિક જ નહીં, પણ આધ્યાત્મિક અને ઉર્જાવાન રીતે પણ ખૂબ જ ખાસ છે. શ્રાવણમાં, વાતાવરણમાં પાણી, વાયુ, મંત્ર અને ધ્યાનનું મિશ્રણ
3
4
ભગવાન શિવના ઘણા ભક્તો પૂજા દરમિયાન શિવલિંગને પણ સ્પર્શ કરે છે. આજે અમે તમને ધાર્મિક શાસ્ત્રો અનુસાર આવું કરવું યોગ્ય છે કે ખોટું તે અંગે માહિતી આપીશું.
4
4
5
Shravan month - શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આમાં ભક્તો ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે. એવું કહેવાય છે કે જો તમે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરો છો
5
6
Sawan Jal Abhishek 2025: શ્રાવણમાં& શિવલિંગનો જળાભિષેક કરવાથી મનોકામના પૂરી થાય છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી મહાદેવ ખુશ થાય છે પણ સવાલ એ છે કે શ્રાવણમાં શિવજીને જળ કેમ ચઢાવવામાં આવે છે ? શિવલિંગના જળાભિષેકની યોગ્ય રીત શુ છે ?
6
7
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને ...
7
8
Baby Names on Shiva Baby Names on Shiva- જો તમે મહાદેવના ભક્ત છો અને બાળકનો જન્મ જો શ્રાવણ મહીના માં થયુ છે તો આ નામોમાથી એક નામ બાળક માટે પસંદ કરી લો... 100 થી વધારે નામ અહીં આપ્યા છે
8
8
9
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી ...
9
10

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

સોમવાર,નવેમ્બર 18, 2024
શીવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતાં પરંતુ કોઇ હારતુ નહોતુ એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યુ કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો.
10
11
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
11
12
વાર્તા:- એક ગામમાં એક ડોશી તેના બે દિકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દિકરાની વહું ખુબ જ જબરી હતી. તે ઇર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહું ખુબ જ ભોળી હતી. તે બીજાના દુ:ખે દુ:ખી થનારી હતી.
12
13
શ્રાવણ વદમાં બે શીતળા સાતમ આવે છે પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટનાં રોજ રવિવારે છે અને બીજી મોટી સાતમ 25 ઓગસ્ટનાં રોજ રવિવારે આવશે
13
14
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાં
14
15
શ્રાવણ માસના વદ પક્ષની ચોથ બોળ ચોથ તરીકે ઓળખાય છે. જેને ઘણાં લોકો બહુલા ચોથ તરીકે પણ ઊજવતા હોય છે. બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે મહિલાઓ આ દિવસે વ્રત કરે છે. આ દિવસે ...
15
16
ભગવાન શિવના ભારતમાં બાર જ્યોતિર્લીગ છે. શિવપુરાણમાં આ બધા જ જ્યોતિર્લીંગનો ઉલ્લેખ છે. આ બાર જ્યોતિર્લીંગના દર્શન કરવાથી બધા જ તીર્થોનું ફળ પ્રાપ્ત થાય છે.
16
17
શા માટે લાગે છે ટાઢી(ઠંડી) રસોઇનો ભોગ ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે. મૌસમ બદલાય છે અને ગર્મી પણ ધીમે ધીમે પગલ વધારીને આવી જાય છે. બાસોળા કે ટાઢી રસોઈ મૂળતા આ અવધારણાથી સંકળાયેલો ...
17
18
Shitala Satam 2024- શ્રાવણમાં ઘણા તહેવારો આવે છે તેમાં શીતળા સાતમ શ્રાવણમાં બે વાર આવશે. પહેલી 11 ઓગસ્ટ રવિવારના રોજ આવશે બીજી 25 ઓગસ્ટના રોજ આવશે
18
19
આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. ગરમ પાણીથી સ્નાન કરવો નહી
19