0

Offer Shivamuth in shravan - શ્રાવણ મહિનામાં ભગવાન શિવામૂઠ ચઢાવવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે.

શુક્રવાર,જુલાઈ 18, 2025
0
1
શ્રાવણનો મહિના ભગવાન શિવની ભક્તિ અને આરાઘના માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન લાખો ભક્ત શિવલિંગ પર જળ, દૂધ, બિલિપત્ર અર્પિત કરી મહાદેવને પ્રસન્ન કરે છે
1
2
Shravan maas 2025 start date: આ વર્ષે શ્રાવણ મહિનો 25 જુલાઈ 2025 થી શરૂ થઈ રહ્યો છે. આ 23 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે પહેલો શ્રાવણ સોમવાર 28 જુલાઈના રોજ આવશે અને આ વખતે કુલ ચાર શ્રાવણ સોમવાર હશે. ભગવાન શિવની પૂજા અને શ્રાવણ સોમવારે ...
2
3

Dashama Vrat Vidhi - દશામા વ્રતની વિધિ

બુધવાર,જુલાઈ 16, 2025
દશામા વ્રત અપાર સુખ આપનાર છે. કોઈ ગ્રહો નડતા હોય, શનિ કે રાહુની પનોતી ચાલતી હોય ત્યારે આ વ્રત અવશ્ય કરવું જોઈએ, જેથી ખરાબ દશા દૂર થાય અને જીવનમાં સુખ-શાંતિ સ્થપાય.
3
4
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
4
4
5
શ્રાવણનો પહેલો સોમવાર શિવભક્તો માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે ભક્તો શિવને જળ ચઢાવે છે અને શિવલિંગ પર બેલપત્ર વગેરે ચઢાવે છે. તો ચાલો જાણીએ કે બેલપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
5
6
બોળ ચોથ ક્યારે છે? બોળ ચોથ શ્રાવણ વદ 4ના દિવસે ઉજવવામાં આજે છે બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે. ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરાની ઘુઘરી ખવડાવવામાં આવે છે, બોળિયો એટલે વાછડો તે પરથી 'બોળ ચોથ' નામ પડ્યું છે
6
7
Solah Somwar Vrat: જો તમારે સોળ સોમવારનું વ્રત શરૂ કરવું હોય તો આજે અમે તમને જણાવીશું કે કયો મહિનો શ્રેષ્ઠ રહેશે. સાથે જ જાણો 16 સોમવાર માટે કઈ છે સાચી પૂજા વિધિ
7
8
ઉત્તર ભારતમાં શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે, જ્યારે કે ઉત્તરભારત જેવા કે ગુજરાત અને મહારાષ્ટ્રમાં શ્રાવણ 25 જુલાઈથી શરૂ થશે. દેશભરના શિવ મંદિરો અને શિવાલયોમાં લાખો લોકો ભેગા થઈ રહ્યા છે. આ મહિનો અત્યંત પવિત્ર માનવામાં આવે છે, તો જાણો શ્રાવણમાં શું ...
8
8
9
શ્રાવણ પૂજા 2025: શ્રાવણ મહિનો (શ્રાવણ મહિનો) ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો છે. તે ફક્ત ધાર્મિક જ નહીં, પણ આધ્યાત્મિક અને ઉર્જાવાન રીતે પણ ખૂબ જ ખાસ છે. શ્રાવણમાં, વાતાવરણમાં પાણી, વાયુ, મંત્ર અને ધ્યાનનું મિશ્રણ
9
10
ભગવાન શિવના ઘણા ભક્તો પૂજા દરમિયાન શિવલિંગને પણ સ્પર્શ કરે છે. આજે અમે તમને ધાર્મિક શાસ્ત્રો અનુસાર આવું કરવું યોગ્ય છે કે ખોટું તે અંગે માહિતી આપીશું.
10
11
Shravan month - શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે. આમાં ભક્તો ખાસ કરીને ભગવાન શિવની પૂજા કરે છે. એવું કહેવાય છે કે જો તમે આ મહિનામાં ભગવાન શિવની પૂજા કરો છો
11
12
Sawan Jal Abhishek 2025: શ્રાવણમાં& શિવલિંગનો જળાભિષેક કરવાથી મનોકામના પૂરી થાય છે. શિવલિંગ પર જળ ચઢાવવાથી મહાદેવ ખુશ થાય છે પણ સવાલ એ છે કે શ્રાવણમાં શિવજીને જળ કેમ ચઢાવવામાં આવે છે ? શિવલિંગના જળાભિષેકની યોગ્ય રીત શુ છે ?
12
13
ખૂબ પહેલાના સમયેમાં કચ્છમાં એક ગામમાં એક ઠક્કર વેપારી રહેતા હતા. ઠક્કર ભાઈને આ ગામમાં પોતાનું ઘર હતું ઘરમાં જ અનાજ-કરિયાણાની દુકાન હતી. વેપારીનો ગુજરાન આ દુકાનથી સારી રીતે ચાલતુ હતુ . ઠક્કર ભાઈના પરિવારમાં તે, તેમની પત્ની અને બે બાળકો એક પુત્ર અને ...
13
14
Baby Names on Shiva Baby Names on Shiva- જો તમે મહાદેવના ભક્ત છો અને બાળકનો જન્મ જો શ્રાવણ મહીના માં થયુ છે તો આ નામોમાથી એક નામ બાળક માટે પસંદ કરી લો... 100 થી વધારે નામ અહીં આપ્યા છે
14
15
Rules for keeping Shivling at home: વધારેપણુ ઘરમાં પૂજા ઘર હોય છે અહીં લોકો દેવી- દેવતાઓની પૂજા કરે છે. તેનાથી સકારાત્મકતા આવે છે સાથે જ દરેક દેવી દેવતાની પૂજા પાઠના જુદા-જુદા નિયમ હોય છે. આ નિયમોનો પાલન કરવુ જરૂરી હોય છે. નહી તો જીવનમાં ઘણી બધી ...
15
16

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

સોમવાર,નવેમ્બર 18, 2024
શીવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતાં પરંતુ કોઇ હારતુ નહોતુ એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યુ કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો.
16
17
શંભુ શરણે પડી, માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો. તમે ભક્તોના દુ:ખ હરનારા, શુભ સૌનું સદા કરનારા; હુ તોમંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટો કાપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ.. આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવ ભક્તિમાં ધર્મ ઘણેરો;
17
18
વાર્તા:- એક ગામમાં એક ડોશી તેના બે દિકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દિકરાની વહું ખુબ જ જબરી હતી. તે ઇર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહું ખુબ જ ભોળી હતી. તે બીજાના દુ:ખે દુ:ખી થનારી હતી.
18
19
શ્રાવણ વદમાં બે શીતળા સાતમ આવે છે પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટનાં રોજ રવિવારે છે અને બીજી મોટી સાતમ 25 ઓગસ્ટનાં રોજ રવિવારે આવશે
19