બુધવાર, 5 નવેમ્બર 2025
0

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

રવિવાર,સપ્ટેમ્બર 7, 2025
satyanarayan katha
0
1
somwar upay- શ્રાવણના છેલ્લા સોમવારે જો કોઈ ભગવાન ભોલેનાથની ભક્તિભાવથી પૂજા કરે છે, તો તેના જીવનમાં સુખ આવે છે અને મૃત્યુ પછી તેને મોક્ષ પણ મળે છે.
1
2
આ દિવસે ચુલો સળગાવાતો નથી કેમકે એવું કહેવાય છે કે ચુલો સળગાવનાર પર શીતળામાતા કોપાયન થાય છે લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. ગરમ પાણીથી સ્નાન કરવો નહી
2
3
નાગ પાંચમના દિવસે, તમે પીપળ અને બિલ્વના વૃક્ષોની પણ પૂજા કરી શકો છો. તેનાથી તમને ઘણા ફાયદા થાય છે. ઉપરાંત, તમારી મુશ્કેલીઓ દૂર થાય છે
3
4
રાંધણ છઠ પર બનાવો સાતમ માટે ની થાળી પાત્રા એક ગુજરાતી નાશ્તો છે જેને ખાતા જ તમે વધારે ખાવાની ઈચ્છા જાહેર કરશો. આ બહુ વધારે પૌષ્ટિક હોય છે. કેટલા લોકો- 4 માણસ માટે તૈયારીમાં સમય- 10 મિનિટ રાંધવામાં સમય- 25 મિનિટ
4
4
5
રાંધણ છઠ 2025 ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના જન્મના બે દિવસ પહેલા તેમના મોટાભાઈનો જન્મ થયો હતો . શ્રાવણ મહીનામાં કૃષ્ણ જન્માષ્ટમીથી એક દિવસ પહેલા વદ સપ્તમીના દિવસે શીતળા સાતમ ઉજવવામાં આવે છે. રાંધણ છઠ તેના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે.
5
6
14 ઓગસ્ટના રોજ રાંઘણ છઠ્ઠ મનાવવામાં આવશે. રાંઘણ છઠ્ઠના દિવસે શીતળા સાતમના દિવસ માટે અનેકવિધ વાનગીઓ અને પકવાનો બને છે
6
7
Raksha Bandhan 2025 આ વર્ષે શ્રાવણ પૂર્ણિમા બે દિવસની છે, 8 અને 9 ઓગસ્ટ. બહેનોએ કયા દિવસે પોતાના ભાઈના હાથે રાખડી બાંધવી જોઈએ તે અંગે ઘણી મૂંઝવણ છે. આવો જાણીએ સાચી સાચી તારીખ.
7
8
Raksha Bandhan 2025: રક્ષાબંધનનો તહેવાર આ વર્ષે 2025 માં 9 ઓગસ્ટ ના રોજ છે. આ દિવસે, જો બહેનો તેમના ભાઈના ભાગ્યશાળી રંગને જાણીને રાખડી બાંધે છે, તો સંબંધોમાં પ્રેમ અને આદર વધે છે. ચાલો જાણીએ કે કઈ રાશિ માટે કયો રંગ શુભ છે.
8
8
9
Raksha Bandhan 2025 - રક્ષાબંધન ભાઈ બહેનના પવિત્ર સંબંધો અને લાગણીઓનો તહેવાર છે.. રક્ષાબંધન એટલે ફક્ત ભાઈને રાખડી બાંધવી અને બદલામાં ભેટ લેવી એટલા જ પુરતો સીમિત નથી.
9
10
શ્રાવણનો પહેલો પ્રદોષ 06 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે પ્રદોષ કાળ દરમિયાન પૂજા કરવાનો રિવાજ છે. આવી સ્થિતિમાં, આ દિવસે ભગવાન શિવને ફૂલ અર્પણ કરવું જોઈએ.
10
11
દર વર્ષે શ્રાવણ માસના રક્ષાબંધન પહેલાના છેલ્લા શુક્રવારે વરલક્ષ્મી વ્રત રાખવામાં આવે છે. આ વર્ષે આ વ્રત ૧૬ ઓગસ્ટના રોજ એકાદશીના દિવસે રાખવામાં આવશે. એવું માનવામાં આવે છે કે વરલક્ષ્મી વ્રત લગ્ન અનુસાર રાખવામાં આવે છે. તે જ સમયે, પ્રદોષ કાળ દરમિયાન ...
11
12
ભાઈ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને વિશ્વાસનું પ્રતીક, રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.
12
13
ભગવાન શ્રી હરિ વિષ્ણુના પત્ની વરલક્ષ્મી મા છે. દર વર્ષે શ્રાવણ મહિનામાં વરલક્ષ્મી વ્રત મનાવવામાં આવે છે, આ વખતે વરલક્ષ્મી વ્રત 8 ઓગસ્ટ 2025 ના રોજ છે. તેનું મહત્વ શું છે, અહીં બધું જાણો.
13
14
શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય કે કરાય છે. જો પ્રથમ શુક્રવારે ન થઈ શકે તો બીજા શુક્રવારથી પણ શરૂ કરી શકાય છે. પ્રાત:કાળે ઉઠીને સ્નાન વિધિથી પરવારી માની તસવીર સામે પાં
14
15
શ્રાવણ વદમાં બે શીતળા સાતમ આવે છે પહેલી સુદ સાતમ 11 ઓગસ્ટનાં રોજ રવિવારે છે અને બીજી મોટી સાતમ 25 ઓગસ્ટનાં રોજ રવિવારે આવશે
15
16
વાર્તા:- એક ગામમાં એક ડોશી તેના બે દિકરાના પરિવાર સાથે રહેતી હતી. તેમાં મોટા દિકરાની વહું ખુબ જ જબરી હતી. તે ઇર્ષાળુ અને કજિયાખોર હતી. જ્યારે નાની વહું ખુબ જ ભોળી હતી. તે બીજાના દુ:ખે દુ:ખી થનારી હતી.
16
17
નાગ પંચમીને હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે નાગ દેવતાની પૂજા કરવાની સાથે કેટલીક વસ્તુઓનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે અમે તમને આ વિશે માહિતી આપીશું.
17
18
શીવ અને પાર્વતી સોગઠા રમવા બેઠા હતાં પરંતુ કોઇ હારતુ નહોતુ એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેને કહ્યુ કે બ્રાહ્મણ તમે નિર્ણય કરવાનો છે હારેલાને હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો.
18
19
Shrawan Somwar Na Upay : શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર ભગવાન શિવની પૂજા માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. શિવપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શ્રાવણ મહિનાના સોમવારે સાચી શ્રદ્ધાથી કરવામાં આવેલ ઉપવાસ અને પૂજા સૌથી શુભ અને શ્રેષ્ઠ પરિણામ આપે છે. આવી ...
19