Veer Pasli vrat વીર પસલી વ્રતનું મહત્ત્વ અને નિયમો
વીર પસલી વ્રત એ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતિક છે. શ્રાવણ મહિનાના કોઈપણ રવિવારથી આ વ્રત શરૂ થાય છે અને બીજા રવિવારે તેની પૂર્ણાહૂતિ થાય છે. બહેનો પોતાના ભાઈના દીર્ધાયુ અને કલ્યાણ માટે આ વ્રત કરે છે.
વ્રતનું મહત્ત્વ અને નિયમો
શ્રાવણ માસના રવિવારે આ વ્રત કરાય છે.
પરિણીત કે અપરણિત તમામ બહેનો આ વ્રત કરી શકે છે.
સગો ભાઈ ન હોય તો ધર્મભાઈ માટે પણ આ વ્રત થઈ શકે છે.
આ વ્રતમાં સખત ઉપવાસ કે ફરાળ કરવાનો હોતો નથી.
પરિણીત કે અપરણિત તમામ બહેનો આ વ્રત કરી શકે છે.
સગો ભાઈ ન હોય તો ધર્મભાઈ માટે પણ આ વ્રત થઈ શકે છે.
આ વ્રતમાં સખત ઉપવાસ કે ફરાળ કરવાનો હોતો નથી.
પૂજા અને વ્રત વિધિ
દોરાની આઠ સેરો લઈ તેમાં આઠ ગાંઠ બાંધવામાં આવે છે.
આઠ દિવસ સુધી રોજ સવાર-સાંજ આ દોરાની પૂજા કરી ધૂપ આપવામાં આવે છે.
ધૂપ દીધા પછી જ ભોજન લેવામાં આવે છે.
ભાઈ આ વ્રતમાં બહેનને ખોબો ભરીને અનાજ કે યથાશક્તિ ભેટ આપે છે.આઠ દિવસ પૂરા થાય એટલે આ દોરાને પીપળાના વૃક્ષે બાંધી દેવામાં આવે
આઠ દિવસ સુધી રોજ સવાર-સાંજ આ દોરાની પૂજા કરી ધૂપ આપવામાં આવે છે.
ધૂપ દીધા પછી જ ભોજન લેવામાં આવે છે.
ભાઈ આ વ્રતમાં બહેનને ખોબો ભરીને અનાજ કે યથાશક્તિ ભેટ આપે છે.આઠ દિવસ પૂરા થાય એટલે આ દોરાને પીપળાના વૃક્ષે બાંધી દેવામાં આવે