Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aaryan khan Case- આર્યનખાન કેસમાં મોટો ધડાકો

સોમવાર, 15 મે 2023 (18:07 IST)
Aaryan khan Case- બૉલીવુડ એક્ટર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનને ના ફંસાવવાના બદલાઆં 25 કરોડની લાંચ માંગવાના આરોપસર નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પૂર્ણ અધિકારી સમીર વાનખેડેના વિરૂદ્ધ એફઆઈઆર નોંધાવી છે. એનસીબીની વિજીલેંસ ટીમએ 11 મેને સીબીઆઈને તેમની રિપોર્ટ માંગે હતી જે પછી આવતા દિવસે 12 મેને એફઆઈઆર ફાઈલ કરાઈ છે. 
 
2 ઓક્ટોબર 2021ને કોર્ડિયા ક્રૂઝ પર છાપામારીની વિર્રોદ્ધ 25 ઓક્ટોબર 2021ને વિજીલેંસ તપાસ શરૂ કરી હતી. વિજીલેંસની તપાસમાં મેળવ્યો કે સંદિગ્ધને લિસ્ટમાં શરૂઆતમાં આવી નોટમાં 27 નામ હતા પણ ટીમે તેને ઘટાવીને 10 કરી નાખ્યા છે. ક્રૂઝ પર છાપામારી દરમિયામ ઘણાને વગર દસ્તાવેજ જવા દીધો હતો. અરબાજ નામના માણસના જૂતા અને જીપથી નશીલા પદાર્થ મળ્યા પણ તેને લઈને કોઈ દસ્તાવેજ નથી કરાયા. 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

World Malaria Day - મલેરિયા કેટલા દિવસમાં ઠીક થનારી બીમારી છે ?

Instant Ragi Idli Recipe- તમારા નાસ્તાને વધુ ખાસ બનાવો, ફક્ત 15 મિનિટમાં નરમ રાગી ઇડલી બનાવો

Relationship between Father-in-law and Daughter-in-law- સસરા અને પુત્રવધૂ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ? એવો સંબંધ જે આદર અને પ્રેમથી ભરેલો હોય

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

આગળનો લેખ
Show comments