Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરમાં થશે .રિસેપ્શન ચંડીગઢમાં

ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (11:31 IST)
Raghav And Parineeti Wedding- પરિણિતી ચોપરા તથા રાઘવ ચઢ્ઢાનાં લગ્નનાં વેન્યૂની જાણકારી સામે આવી છે. ૨૩-૨૪ સપ્ટેમ્બરના તેઓ ઉદયપુરની એક વૈભવી હોટલમાં લગ્ન કરશે. ચંડીગઢમાં રિસેપ્શન યોજાવાનું છે. 
મંગળવારે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ મહિનાની 24 તારીખે તળાવોના શહેરમાં, ઉદયપુરમાં લગ્ન કરવાના છે.

આ કપલના લગ્નના ફંકશન 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24મીએ સમાપ્ત થશે. તે જ સમયે, કપલનું રિસેપ્શન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.ઉદયપુરનાં પ્રસિદ્ધ પિછોલા લેકના કાંઠા પર પાસપાસે આવેલી બે વૈભવી હોટલ બૂક કરી લેવામાં આવી છે. 

લગ્નમાં ૨૦૦ મહેમાનો હાજરી આપવાના છે. તેમાં રાજકીય નેતાઓ તથા બોલીવૂડ સેલિબ્રિટી સહિત ૫૦થી વધુ વીવીઆઈપી સામેલ થશે. 

 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કાઠિયાવાડી લસણની ચટણી

ઈબોલા વાયરસ શુ છે ? જાણો તેના લક્ષણો અને બચાવ તેમજ ઉપચાર

ઓલીવ ઓઈલ કે સરસવનું તેલ ? જાણો દિલના આરોગ્ય માટે કોણ વધુ લાભકારી છે

Khoya Gulab Jamun Recipe: ગુલાબજાંબુ બનાવવાની રીત

Gita Updesh For Gen Z : આજના યુવાઓએ જરૂર જાણવા જોઈએ ગીતા ઉપદેશ પરથી જીવનમાં સફળતા અને શાંતિ મેળવવાના 5 અમૂલ્ય સૂત્ર

આગળનો લેખ
Show comments