Webdunia - Bharat's app for daily news and videos

Install App

સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનો નિધન, પરિવારમાં શોક છવાયું

મંગળવાર, 31 માર્ચ 2020 (12:39 IST)
પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા સલમાન ખાનના ભત્રીજા અબ્દુલ્લાહ ખાનનો મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની  હોસ્પીટલમાં નિધન થઈ ગયું. ફેફસાંમાં થયા ઈંફેકશના કારણે તેમનો નિધન થયુ છે. 
 
કોરોના વાયરસના સમયમાં સલમાન ખાનના પરિવાર માટે આ ધક્કો આપતી ખબર છે. સલમાન ખાનએ પોતે અબ્દુલ્લાહની સાથે ફોટા શેયર કરીને લખ્યુ છે કે હું હમેશા તમને પ્યાર કરીશ. 
 
મળી ખબરો મુજબ અબ્દુલ્લાહની મોત ફેફસાંમાં થયા ઈંફેકશનના કારણે મુંબઈના કોકિલા ધીરૂભાઈ અંબાની  હોસ્પીટલમાં ભરતી હતા અને તેમનો નિધન થઈ ગયુ. તેને ઘણી વાર સલમાનના કેટલાક વીડિયોજમાં જોવાયુ હતું. ફિલ્મ ઈંડસ્ટ્રીથી નહી હતા. અબ્દુલ્લાહને પણ સલમાનની રીતે હમેશા ફિટ રહેવાની હેબિટ હતી. 
ડેજી શાહએ પણ અબદુલ્લાહને શ્રદ્ધાજલિ આપતા ફોટા શેયર કરી લખ્યુ છે કે હું હમેશા તમને પ્યાર કરીશ મિત્ર 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કાઠિયાવાડી ખાટા મગની રેસીપી

શું ઈંડાનો પીળો ભાગ ખાવાથી સાચે જ વજન વધે છે ? જાણો શું કહે છે એક્સપર્ટ ?

ઓવરથિકિંગ અને માનસિક તનાવથી તમારુ મગજ થાકી ગયુ છે ? તો અજમાવો ભગવદ્દ ગીતાના આ 3 લાઈફ હેક્સ

ચહેરા પર નેચરલ ગ્લો લાવવા માટે 5 સરળ બ્યુટી ટીપ્સ

કાઠિયાવાડી લસણીયા બટાકાનું શાક

આગળનો લેખ
Show comments