Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tanhaji: અજય દેવગનની ફિલ્મએ પહેલા જ દિવસ કમાવી લીધા આટલા કરોડ

Updated: શનિવાર, 11 જાન્યુઆરી 2020 (11:58 IST)
અજય દેવગન, કાજોલ અને સેફ અલી ખાનની ફિલ્મ તાનાજી ધ અનસંગ વૉરિયર શુક્રવારે રજુ થઈ હતી. ફિલ્મને દર્શકો અને ક્રિટિક્સથી જોરદાર રિસ્પૉન્સ મળ્યો છે અને તેને દરમિયાન ફિલ્મના પહેલા દિવસની કમાણી પણ સામે આવી ગઈ છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાની રિપોર્ટના મુજબ ફિલ્મએ ભારતે પહેલા દિવસ 16 કરોડ સુધીની કમાણી કરી લીધી છે. તો ફિલ્મએ સારી કમાણી કરી છે. 
 
તાનાજી ભારતમાં 3880 સ્ક્રીન્સ પર રજુ થઈ છે. બીજી બાજુ વર્લ્ડવાઈડ ફિલ્મ 4540 સ્ક્રીન્સ પર રજુ થઈ છે. ઉલ્લેખનીય છે કે ઓમ રાઉત દ્વારા નિર્દેશિત આ ફિલ્મને અજય દેવગને પ્રોડ્યુસ પણ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મની કમાણીને લઈને પ્રિડિક્શન કરવામાં આવ્યુ હતુ કે તાનાજી પહેલા દિવસે 10 કરોડ કે તેનાથી વધુની કમાણી કરી શકે છે. 
 
આમ તો તાનાજી ની સાથે આ શુક્રવારે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક પણ રજુ થઈ છે.  છપાકને પણ ક્રિટિક્સ અને દર્શકોથી સારો રિસ્પોન્સ મળ્યો છે. જો કે ફિલ્મને લઈને થઈ રહેલ વિરોધની કારણે ફિલ્મની કમણી પર અસર પડી શકે છે. તાનાજી સાથે છપાકની રજુઆત થતા અજય દેવગનને જ્યારે પૂછવામાં આવ્યુ તો તેમણે કહ્યુ કે તેઓ ઈચ્છે છે કે બંને જ ફિલ્મો બોક્સ ઓફિસ પર સારી કમાણી કરે. અજયને લાગે છે બને જ ફિલ્મોના વિષય ખૂબ જ સારા છે.  
 

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

Dengue ગંભીર ફ્લૂ - ડેન્ગ્યુ થયો છે કેવી રીતે જાણશો ? જાણી લો તેના લક્ષણો અને બચવાના ઉપાય

કોથમીર વડી

શ્રાવણમાં લસણ-ડુંગળી વગરનું શાક ફિક્કું લાગે છે? સ્વાદ વધારવા માટે અજમાવો આ 3 ટિપ્સ લસણ-ડુંગળી વગર સ્વાદિષ્ટ શાક કેવી રીતે બનાવવું?

ચોમાસામા કયા શાકનું સેવન કરવું હેલ્ધી હોય છે ?

શ્રાવણ મહિનામાં મહેંદી લગાવવા અને બંગડીઓ પહેરવાના ધાર્મિક કારણો

આગળનો લેખ
Show comments