Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ 5 ટેવ બાળકોના ભવિષ્ય બનાવે છે સારું

ગુરુવાર, 27 મે 2021 (18:52 IST)
બાળકનો ભવિષ્ય તેમના આજ પર નિર્ભર કરે છે. તેમની વર્તમાન ટેવ સંસ્કાર, બૌદ્ધિક ક્ષમતા અને રીત જ તેમના કાલનો નિર્માણ કરે છે તેથી જ્યારે પણ વાત હોય બાળકોના ઉજ્જવળ ભવિષ્યની તપાસ કરવી કે તેનામાં આ 5 વાત છે કે નહી. તો તેનામાં આ ટેવ જરૂર નાખો- 
 
1. સંવેદનાઓ - આમ તો બાળકો ખૂબ જ સંવેદનશીલ હોય છે, પરંતુ આ ભાવનાઓને તેમનામાં રાખવા માટે, તમારે તેમની સંવેદનાઓને સંચાલિત કરવાનું શીખવવું પડશે. બીજાઓની મદદ કરવી, તકલીફને સમજવું , ખુશીઓ વહેંચવી જરૂર શીખડાવો. જેથી તે એક વધુ સારા વ્યક્તિ બની શકે.
 
2 પ્રાર્થના - પ્રાર્થનાનો અર્થ છે પોતાના માટે ભગવાન સાથે વાત કરવાનું શીખવો. બાળકોને પોતાનાથી અને ઈશ્વરથી વાત કરવુ શીખવો. તેણે આ શીખડાવવું કે જીવનમાં તેમના પોતાના પ્રશ્નોના જવાબો પોતે જ 
 
શોધવા પડશે, જેના માટે માનસિક રીતે તૈયાર અને શાંત રહેવું જરૂરી છે. 
3. સ્વચ્છતા - બાળકોને શરીરની સ્વચ્છતા અને તેની આસપાસની સ્વચ્છતા વિશે જાગૃત કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમને ખાવું તે પહેલાં અને પછી હાથ ધોવું, બ્રશ કરવું, નહાવું વગેરે
 
નું મહત્વ સમજાવો આનાથી તેઓ તેમના સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરશે જ પરંતુ સાથે સાથે તેઓ હકારાત્મકતા સાથે જોડાયેલા રહેશે.
4.  વ્યવસ્થા - કપડાં હોય કે ઘરની વસ્તુઓ, દરેક વસ્તુને યોગ્ય સ્થાને રાખવું અને વ્યવસ્થા બનાવી રાખવાની ટેવ તેમના જીવનમાં હંમેશા આગળ વધવામાં મદદ કરશે. નાનપણથી જ તેને ટ્રેનિંગ આપવાની જરૂરી છે.
5.  સમયનો પાબંદ થવુ સફળ લોકોની નિશાની છે. જીવનમાં હંમેશાં સફળ થવા માટે, સમયનો નિયમ જરૂરી છે. સમયની પ્રશંસા કરવા અને મોડુ થવાની ટેવથી દૂર રહેવાનું શીખાવવો. 
 

વધુ જુઓ..

શું શિક્ષક બાળકને થપ્પડ મારી શકે છે? CBSE ના નિયમો વિશે જાણો.

સારવારમાં વિલંબથી નારાજ એક યુવકે ફરજ પરના ડૉક્ટર પર સ્ટૂલ ફેંક્યો

જમ્મુ અને કાશ્મીરમાં વરસાદે ભારે તબાહી મચાવી છે, જેમાં 23 લોકોના મોત અને 7 ગુમ થયા છે, જેના કારણે અમરનાથથી વૈષ્ણોદેવી સુધીની બધી યાત્રાઓ સ્થગિત

PM ના રહેઠાણની બહાર Congress નુ પ્રદર્શન, રાહુલ ગાંધી અને પ્રિયંકા પણ જોડાયા, જાણો કોંગ્રેસની શુ છે માંગ ?

7 Electric Scooters, ઓછી હાઈટવાળાને ટ્રાફિકમાં પણ નહી થાય પરેશાની, જુઓ List

વધુ જુઓ..

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 20 જુલાઈ, 2026

ગૌરી વ્રત / જયા પાર્વતી વ્રત 2026 માં ક્યારે છે ? જાણો શુભ મૂહુર્ત, પૂજા વિધિ અને મહત્વ

આગળનો લેખ
Show comments