Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ ચતુર્થી 2022 મુહુર્ત - ગણેશ સ્થાપના શુભ મુહુર્ત

મંગળવાર, 30 ઑગસ્ટ 2022 (13:13 IST)
Ganesha
ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે. 
 
ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત  (Ganesh Chaturthi Puja Muhurat): - 31 ઓગસ્ટ  સપ્ટેમ્બરના રોજ મધ્યાહ્ન પૂજાનો સમય બપોરે 11:47 મિનિટથી લઈને 02 
 
વાગીને 46 મિનિટ સુધીનો છે.  આ ઉપરાંતના અન્ય મુહુર્ત નીચે પ્રમાણે છે. 
ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત 
 
ચતુર્થી તિથિનો પ્રારંભઃ 30 ઓગસ્ટ 2022 બપોરે 03:33 વાગ્યે
ચતુર્થી તારીખ સમાપ્ત  31મી ઓગસ્ટ 2022 બપોરે 03:22 વાગ્યે
 
ગણેશ ચતુર્થી ઉપવાસની તારીખ: 31 ઓગસ્ટ, 2022
શુભ મુહુર્ત 31 ઓગસ્ટ - સવારે 11.05 વાગ્યાથી બપોરે 01.38 વાગે
રવિ યોગ 31 ઓગસ્ટ - સવારે 05. 58 મિનિટથી બપોરે 12.12 વાગ્યા સુધી 

વધુ જુઓ..

શું કિડનીના દર્દીઓ ગુંદરનું સેવન કરી શકે છે? જાણો આયુર્વેદિક ડોકટરો શું કહે છે.

બચેલી ખીચડીમાંથી બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી ખીચડી કટલેટ

સચ્ચાઈનું ફળ

દરેક માતા-પિતાએ બાળકોને જરૂર શીખવાડવી જોઈએ આ 6 વાતો, બાળપણમાં નાખવામાં આવેલી આ ટેવ તેમનુ આખુ ભવિષ્ય નક્કી કરી શકે છે

મહેમાનો આવ્યા છે? ફક્ત 10 મિનિટમાં આ સ્વાદિષ્ટ વાનગી બનાવો; તેઓ તેના વખાણ કરવાનું બંધ કરશે નહીં

વધુ જુઓ..

Purnima June 2026: જૂનમાં આવશે વટ પૂર્ણિમા, નોંધી લો તારીખ અને શુભ મુહૂર્ત

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 જૂન 2026

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

આગળનો લેખ
Show comments