Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivaji maharaj છત્રપતિ શિવાજી વિશે 10 વાક્ય

બુધવાર, 27 માર્ચ 2024 (11:48 IST)
1. સારી સંગઠન શક્તિ- શિવાજીએ વેચાયેલા મરાઠાઓને એક્ત્ર કરી તેમની શક્તિને એકજુટ કરી એક મહાન મરાઠા રાજ્યની સ્થાપના કરી. 
 
2. વીર સૈનિક શિવાજી જેવા વીર ભારત દેશમાં બહુ ઓછા થયા છે. આજે પણ તેમની વીરતાની વાર્તાઓ લોકોના ઉત્સાહને વધારે છે. 
 
3. મહાબા માર્ગદર્શક શિવાજીએ મુગ્લોના રાજ્યમાં હિંદ્ય સામ્રાજ્ય સ્થાપિત કરનારા એક માત્ર રાજા હતા. તેણે માત્ર મરાઠાઓને જ નહી પણ બધા ભારતવાસીઓને પણ નવી દિશા બતાવી. 
 
4. આજ્ઞાકારી પુત્ર અને શિષ્ય કહેવાતા શિવાજી તેમની માતાની દરેક આજ્ઞાનો પાલન કરતા હતા. 
 
6. તેમનો જન્મ 6 એપ્રિલ 1627ના દુર્ગમાં થયો હતો. 
 
7. શિવાજીની પત્નીનું નામ સાઈબાઈ હતું.
 
8. માત્ર 18 વર્ષની ઉંમરે, તેમણે મરાઠા સેનાની રચના કરીને સ્વતંત્ર મરાઠા રાજ્ય બનાવવાનું શરૂ કર્યું.
 
9. 1674માં તેમને છત્રપતિનું બિરુદ આપવામાં આવ્યું હતું.
 
10. શિવાજી મહારાજનું મૃત્યુ 1680માં થયું હતું.

edited By-Monica sahu 
 

વધુ જુઓ..

લંડનમાં બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર, ડ્રાઈવરનુ મોત, 80 થી વધુ ઘાયલ, પીડિતોએ જણાવી આંખો દેખી

ઈંડિગોના વિમાન પર પડી વીજળી, 141 પેસેંજર રહ્યા સેફ, જાણો ખતરનાક કરંટથી પણ કેમ ન થયુ નુકશાન ?

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય: ખેડૂતો માટે વીજળીના કલાકો 8 થી વધારીને 10 કરાયા

હવામાન અપડેટ: ગુજરાતમાં વરસાદી માહોલ, દિલ્હી-રાજસ્થાન સહિત દેશના અન્ય રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી

ઉદ્ધવ ઠાકરે પાર્ટી પ્રમુખ પદ છોડવા તૈયાર, કોંગ્રેસમાં પાર્ટીના વિલીનીકરણ પર કહ્યું, 'માતોશ્રી તરફ...'

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જૂન 20, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

આગળનો લેખ
Show comments