Webdunia - Bharat's app for daily news and videos

Install App

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Updated: મંગળવાર, 20 જાન્યુઆરી 2026 (08:56 IST)

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

1950 થી, દર વર્ષે 26 જાન્યુઆરીનો દિવસ ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે સમગ્ર દેશમાં બંધારણ લાગુ કરવામાં આવ્યું છે. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થતાં જ ભારતને સંપૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું હતું. 

26 જાન્યુઆરી, 1950ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે 21 તોપોની સલામી સાથે ધ્વજ ફરકાવ્યો હતો અને ભારતને પૂર્ણ ગણતંત્ર જાહેર કર્યું હતું. તે ઐતિહાસિક ક્ષણોમાં ગણના કરવાનો સમય હતો. ત્યારથી, દર વર્ષે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આ દિવસ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય રજા હોય છે. 

બંધારણ ક્યારે અમલમાં આવ્યું

26 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણ અમલમાં આવતા ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ..

હું આ દુનિયા છોડીને જઈ રહી છું, પતિ તેના ઘરના લોકોને ખુશ રાખે, મહિલાએ પોતાના પગ પર સુસાઈડ નોટ લખીને કરી આત્મહત્યા

ગુજરાત સરકારની નવી માર્ગદર્શિકા: સરકારી કર્મચારીઓ માટે વિદેશ પ્રવાસ પહેલાં 'કર્મયોગી પોર્ટલ' પર ૪૫ દિવસ અગાઉ પૂર્વ મંજૂરી મેળવવી ફરજિયાત

ઇંગ્લેન્ડ પહોંચતાં જ શોએબ અખ્તરે બાબર આઝમને બતાવી ઔકાત; કહ્યું- 'અંગ્રેજો તમારા સામે ભૂલ નહીં કરે'

વડોદરાના ઉંડેરામાં પરિણીતાનો આપઘાત, સાસરિયાના ત્રાસનો આક્ષેપ

પ્લેનથી નહી પણ નશેડી પાયલોટથી ડર લાગે છે, એર ઇન્ડિયા ફુકેટ-દિલ્હી ફ્લાઇટના કેપ્ટનનો ગાંજાનો ટેસ્ટ પોઝિટિવ .

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓગસ્ટ 2026

Tiranga Pulav recipe - ત્રિરંગા પુલાવ

Dashama Vrat Wishes 2026 in Gujarati - જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવનારા દશામા વ્રતની શુભેચ્છા

Aaj Nu Panchang- આજનુ પંચાગ -12 ઓગસ્ટ 2026

આજે દિવાસો અને અષાઢી અમાસ - આજે આ ઉપાય કરશો તો મળશે લક્ષ્મી કૃપા

આગળનો લેખ
Show comments